SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉત્તમ અને કર્મના સંવાદ. ર૪૩ અશુભ માટે ખેઢ કરી, પુનઃ અશુમ ન થાય તેવી ધારણા કરી, શરીર શુદ્ધ કરી, શુદ્ધ વસ્ત્રો પરિધાન કરી, શારીરિક સુખાર્થે રાજરસ્તાપર થઇને સમુદ્ર કીનારે વિહાર કરવા ખેતપેાતાના બંગલાથી નિકળેલા શુદ્ધ ચારિત્રી, સમા ગામી અને શ્રદ્ધાળુ એ મિત્ર રાજરસ્તે નિત્યતા સકેત પ્રમાણે ભેગા થયા. બન્ને સુહૃદ એક બીજાના હસ્તમાં હસ્ત મેળવી ધીમે ધીમે ચાલવા લાગ્યા. મા અને મિત્ર ઉચ્ચ ધનાઢચકુળમાં ઉત્પન્ન થયા હતા; તેથી ધર્મના સંસ્કાર અને ઉચ્ચ કેળવણી બંને પામ્યા હતા. સાંપ્રત કાળે અપાતી કેળવણી ધર્મશ્રદ્ધા અને સવંતનો મૂળજ ઉચ્છેદક છે એમ ધારી પોતાના પુત્રાના તેત્રા ઢગ ન થાય તે માટે તેમના માપતા વાર વાર ઉચ્ચ શિક્ષગ અને સુસ સકારાતુ તેમને સિ ચત કરતા હતા; તેથી આ બન્ને મિત્ર જ્યારે પ્રાત:કાળે મટન કરવા નિકળતા ત્યારે આડાઅવળા ગયા નહિ મારતા અનેક પ્રકારની જ્ઞાનગેટ્ટી જ કરતા અને પરસ્પરની શંકાઓનું નિરાકરણ કરતા તેમાં જ્યારે કાંઇ વિવાદ પડે અને ગહન યા તે ફૂટ પ્રશ્ન ઉદ્ભવે ત્યારે તે બે પેાલાના માપતા સમીપે અને છેવટ પેતાના ઉત્તમ ગુરૂરાજ સમીપે જઇ નિ;સશય બનતા હતાં. પણ વિવાઢમાં ઉતરી કલેશથી, અગર શકાએથી પોતાની ધર્મ શ્રદ્ધામાં સેક પાડવાને વાત નાંહુ લાતા. આજે પણું આ ગન્ને મિત્રાએ નવીન ચર્ચા ઉપસ્થિત કરી હતી. જે ચર્ચાના પૂર્વ આનંદમાં કેટલા માર્ગ કપાયા ને કેટલે સમય ગયે તેના પણ તે લેાકેાને ખ્યાલ રહ્યો નહિં. - Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બન્ને મિત્રામાં એકનુ નામ સ્નેહચંદ્ર અને ખીજાંનું નામ મક્તિકર હતું અનેનું બય લગભગ સરખુ જ હતું. સ્નેહચદ્ર શરીરે ગૈર અને નીચા આંધાના હતા, જયારે માક્તક'દ્ર કાંઇક કૃષ્ણુવણી અને ઉંચા બાંધાના હતા, પન્નુ છાને ઉત્સાહી, વ્યાપારદા અને ચાલાક હતા. પોતાની નિવ્રુતા, દાક્ષિણ્યાં, દારતાં મનેિ સદ્ગુણોથી તેઓ અનેક જનોને પ્રિય થઈ પડ્યા હતા. અન્નેની મુખ્ખ ક્રુતિજ એવી ભવ્ય હતી કે પ્રેક્ષકના હૃદયમાં તુર્તજ તેઓ કઇ ઉત્તમ કુળના ન હા વ્યાપારીના ભાગ્યશાળી સતાના છે એવે ખ્યાલ સહુજમાં ઉપજાવતા હતા. જે તેનું મિત્રમાં એક એવા અદ્ભુત ગુણુ હતા કે કાઇ પણ વ્યક્તિને ચાડા સમ યમાં દેવાથી તેનાં અન્તર્ગુણનું માપ કરવા ભાગ્યશાળી બનતા હતા. અન્યન કામ કરવામાં માં મિત્રા જરાયે પણ પાછી પાની નહિ' કરતા. ન્યનુંદુ:ખ દેખતાં આને સુદો પોતાનું કર દુ:ખી મનાવતા હતા, સ્નેહચંદ્ર ધમ શા મજૂરા નાથો ક દ પર વધારે વજન આપનાર હતા, જ્યારે માસિકચક સાંપ્રત યુગના અર્થશાસ્ત્ર અને જડવાદને અભ્યાસી હાવાથી પુરૂષાર્થ -ઉદ્યમપર વિશે: વન આપતા. પિ અને મિત્રા ભિન્ન ભિન્ન માન્યતાવાળા હતા તથા For Private And Personal Use Only
SR No.533411
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy