________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સુક્તમુતાવળી.
તુચ્છ
આ વાત પર પૈગલિક વસ્તુની ચાહનાના અંગે કહેવામાં આવી છે. તેવી શાં તુજ્જુાના અનાદર કરી જે આત્માના સ્વાભાવિક ગુણુનીજ ચાહના થાય, જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક નિજ ગુણુ પ્રાપ્તિની જ પ્રબળ ઇચ્છા થાય તે તેજા આત્મગુણ્ણા માટે જ સત મહાશયે ની પાસે દીનતા ( નમ્રતા) પૂર્વક તે તે ગુણાની ઓળખાણુ કરાયા સમજ મેળવાય~તેનીજ દ્રઢ પ્રતીતિ-શ્રદ્ધા કરણ અને અન્ય મૈ!જળ મૂકી તેમાંજ એકનિષ્ઠ થવાય એ તે અત્યંત હિતકારક છે, કેમકે એવી અનુકએ સ્વાભાવિક પૂર્ણી પ્રભુતા પામી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થવાય છે.
૪૨ સદુપાયવડે નિર્ધનતા દૂર કરી સદ્દવ્ય પ્રાપ્ત કરી લેવા હિતોપદેશ. ધનવિણુ નિજ બંધુ, તેહુને દૂર છડે, ધનનજી જીતુભા, ભસેવા ન મ3; નિરજા સર જેવે, દેહ નિર્જીવ જેવા, નિરધન તૃણ જેવા, લેકમાં તે ગોવા. સરવર જિમ સાહે, નીરપૂરે ભરાયા, ધન કરી નર સાહે, તેમ નીતે ઉપાયા; ધન કરિય સુહંતા, માઘ” જે જાણું હુતા, ધન વિષ્ણુ પગ સૂજી, તેહ દીઠા મરતા.
૧૨
૩
માત્રા :-દ્રવ્યપ્રાપ્તિ વગર નિન માણસને કોઇ આવકાર આપતુ નથી. મધુ-સહાદર પણ તેના સંગ-પ્રસગ રાખતા નથી તેનાથી અલગા થઇ રહે છે, અને ઘરની ભાષા ( ગૃહિણી ) પણ ભાવથી તેની સેવા ચાકરી કરતી નથી, તેા પછી પુત્ર પરિવારનું કહેવું જ શું ? ધન--સંપત્તિ વગરના નિર્ધન માણુસ જળ વગરના સૂકા તટ-સુરેશ જેવે, છત્ર વગરની નિર્માલ્ય કાયા જવા અને અહીં તહીં અથડાતા અસાર તૃણખલા જેવે જગતમાં હલકા દેખાય છે—ગાય છે. ૧.
For Private And Personal Use Only
જેમ નિળ જળરામૂહથી પરાવર શેખે છે- તેમ મનુષ્ય પણ ન્યાય નીતિ અને પ્રમાણિકપણાથી ઉજિત કરેલી લક્ષ્મીવડે શાલા પામે છે. જેમ સુંદર શાખા, પત્ર, પુષ્પ અને કળવડે વૃક્ષ શેલે છે તેમ સુંદર નીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્ય ડે મનુષ્ય ઘણી શભા પામે છે; પણ જેમ જળ વગરનું' સરેશવર પત્ર પુષ્પાદિક વગર વૃક્ષ, તીલક વગરનું કપાળ, ન્યાય લશ્કરનું રાજ્ય અને શીલ વગરની યુવતીઓ શાાતાં નથી તેમ દ્રવ્ય નગર ગૃહસ્થ પણ શેાભા પામતા નથી. માઘ જેવા સ્ટેટા પંડિત કવિમાં પશુ 4ન્ય લગર છેવટે ટળવળતા મરે છે; તેથી સદ્દગૃહસ્થે ભવિષ્યને
?
તુ તુ હતાં ત