________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश
....
માં વ
દ્વારા.
મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ;
નેહ યુક્ત ચિત્તે કરી, વાંચા જૈન પ્રકાશ. AAKARI
પુસ્તક ૧૯ મુ. શાકે ૧૮૨૫. સવત ૧૯૫૯ આધીન, અર્ક ૭.
BBCSHE BAAGSH
વીની નૈન (શ્વેતામ્બર) હેરસ.
ભાદરવા વદિ ૧૩–૧૪-૦)) તથા આસો શુદ્ધિ ૧ તા. ૧૯-૨૦-૨૧-૨૨ ચાર દિવસ બાબુસાહેબ બદ્રીદાસજીના પ્રમુખપણા નીચે મુંબઇમાં થયેલી બેઠક,
[ કાન્ફરન્સની અસાધારણ ફતેહ. ]
શ્રી મુંબઇમાં જૈન શ્વેતામ્બર) કાર્ન્સની બીજી એક ચાર દિવસ પત થઈ છે. મુંબઇ ખાતે શ્રી સધ તરફથી નીમાયેલી રીસેપ્શન કમીટી એ ધણું સંતાષકારક કામ કર્યું` છે. તેના પ્રમુખ શેઠ. વીરચંદ્રભાઇ દીપચં અને ચીક્ સેક્રેટરી શેઠ. ફકીરભાઇ પ્રેમચન્દ્વ તથા તેમના હાથ નીચે નીમાયેલી કારસ્પોન્ડન્સ કમોટી, ક્રૂડ કમીટી, મંડપ કમીટી, ઉતાર, કમીટી, ભે
For Private And Personal Use Only