________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાપાનીયું રખડતુ મુકી આશાતનાકરવી નહીં.
“ બીજી જૈન ( શ્વેતામ્બર ”કાન્ફરન્સ. ) શ્રા મુંબઇમાં થયેલી ચાર દ્વિવસની બેઠક સંબંધી સક્ષિપ્ત હેવાલ આ અંકમાં આપેલ છે તેને લગતી શેષ હકીકત અહીં લખી છે.
»
છે તેને લગત
(દ
૧ બાબુ અમીચંદ પનાલાલ તરફથી બીજે દિવસે એક ચીઠી મેાકલીને જણાવવામાં આવ્યું હતું કે “ બીછ કાન્સ ના પ્રમુખને માટે એક ખુરશી રૂપે મઢેલી, મખમલ જડેલી ૩ ૨૦૦) ની કિંમતની હું' અર્પણ કરવા કબુલ કરૂ છુ તે સ્ત્રી કારો” કાન્ફરન્સે તે ભેટ કબુલ શખી હતી.
૨ રીસેાપ્શન કમીટીનેા આભાર માનવા સંબધી ૧૬ મે હરાવ પસાર થયા બાદ શા દામેાદર ખાપુશા એવલાવાળાએ રીસેપ્શન કમીટીના પ્રમુખ શેઠ વીરચ દ્રભાઇ દીપચંદના આભાર ઘણા સારા શબ્દોમાં કાન્ફરન્સ તરફથી માન્યા હતા અને ત્યારબાદ શેઠ વીરચંદભાઇએ તથા ફ્કીરભાઇએ તેનેા ઘણા સારા શબ્દોમાં ઊત્તર આપ્યા હતા.
૩ ગાયનનુ કામ ચારે દિવસ પ્રારંભમાં જૈનમ ગળગાયન સમાજે બહુ રીતે ખજાવ્યુ હતુ.
૪ તાર અને કાગળા તેમજ ચોઢીએ બહાર ગામથી સુનિરાજ વિગેરે તરફથી અને સુબઇના પ્રતિષ્ઠિત ગૃહસ્થા તરફથી ઘણી આવેલી છે તેની વિગતવાર નોંધ તથા સુબઇમાં પધારેલા ડેલીગેટાના નામેાનું લીસ્ટ, પાંચે કૂંડમાં અને કાન્ફરન્સ નિભાવ કુંડમાં રૂપી ભરનાર ગૃહસ્થાના નામેાનુ લીસ્ટ તથા બધા વક્તાઓના આખા ભાષા વિગેરે કાન્ફરન્સ તરફથી પ્રસિદ્ધ થનારા રીપાર્ટમાં સવિસ્તર પ્રગઢ થશે જેથી સર્વે જૈનખ યુઆને પુરતી માહિતી મળશે.
૫ સુબઇ સમાચારમાં ભ્રાષા મહેાળે ભાગે પ્રસિદ્ધ થ ચેલા છે. પરંતુ તેમાં કેટલાકના ભાષણાના સારી માત્ર આપેલે છે, કેટલાકના ભાષણા ખીલકુલ આપેલા નથી અને કેટલાક ભાષણ કત્તાઓને ખેલવાને પૂરતા વખત નહી મળવાથી તેમના આખાં ભાષણ વચાયેલા તરિકે ગણી પ્રસિદ્ધ કરવામાં
For Private And Personal Use Only