________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. વૃદ્ધિ પામ્યા, સાથે ક્રિડા કરી, સાથે વિદ્યાભ્યાસ કર્યો અને સાથે જ સુખ દુખનો અનુભવ કરેલ હોવાથી પરસ્પર ગાઢ સ્નેહ વર્તે છે. દેશ દેશ ગમન પણ સાથે જ કરે છે તેમજ જે કરવું તે સાથે જ કરવું એમ પરસ્પર દઃ પ્રબંધ કરેલ છે.
એકદા વળી તેજ શ્રી ધર્મષ મુનિરાજ ઇંદકુંભ નામના ઉધાનમાં સર્યા. શ્રાવક શ્રાવકાઓ વંદન કરવા ગયા. મહાબળ રાજા પણ પોતાનું ના પરીવારે પરવી સતો વંદન કરવા ગયો. તેમના સુધાતૂલ્ય ઉપદેશને શ્રવણ કરીને તતકાળ પ્રતિબોધ પામ્યો. પછી ગુરૂ મહારાજની આજ્ઞા લઈને પુત્રને રાજ્ય સ્થાપવા અને વટ મિત્રની રજા લેવાને માટે પાછા ઘરમાં ચારિત્ર ગ્રહણ કરવાના અભિલાષ સાથે આવ્યો. પ્રથમ પિતાના મિત્રોને બોલાવીને કહ્યું કે – હે પ્રિય મિત્રો મારો વિચાર દિક્ષા ગ્રહણ કરવાનો છે. માટે તમારો વિચાર શું છે? મિત્રો બોલ્યા કે હે દેવાનું પ્રિય! હે મહારાજ ! જ્યારે તમે દિક્ષા લ્યો છે તો પછી અમારે બીજો કોણ આધાર ભૂત છે માટે અમે પણ તમારી સાથે દિક્ષા ગ્રહણ કરશે.
મહાબળ– બાળમિત્રો! જે તમે મારી સાથે દીક્ષા લેવા તત્પર છો તો તમે પિતાપિતાને ઘરે જાઓ અને પિતાના બે પુત્રને ગૃહભાર - પીને ચારિત્ર ગ્રહણની સામગ્રી સહીત સુખાસનમાં બેસીને અહીં આવે. મહાબળ રાજની આ પ્રમાણે આજ્ઞા થવાથી તેઓ તરતજ પોતાને ઘરે જ ઈ જેક પુત્રને ગૃહભાર સોંપી શિબીકામાં બેસીને ત્યાં આવ્યા એટલે મહા બીરાજાએ પણ પિતાના બળભદ્ર નામના કુમારને રાજ્યાભિષેક કરાવી તેની રજા લીધી અને મોટા મહોત્સવ પૂર્વક એક મોટી વિશાળ પાલખીમાં બેસી છે મિત્રો સહીત વિતશોકા નગરીના મધ્ય ભાગમાં થઈને જ્યાં ધર્મઘેપ થવીર ભગવંત બીરાજે છે તે ઇંદ્ર કુંભ નામના ઉધાનમાં આવ્યા. અને સ્વહતે પંચમુછી લોચ કરીને તેમના સમીપે સાતે મિત્રાએ દીક્ષા ગ્રહણ કરી. અગ્યાર અંગ ભણ્યા અને અનેક પ્રકારની તપસ્યા કરતા હતા પર તાના આત્મ સ્વરૂપને ભાવતા વિચારવા લાગ્યા.
એકદા સાતે મિત્ર મુનીઓએ એકઠા થઈને માંહોમાંહે એવો નિર્ણય કર્યો કે “આપણે સાતે જણાઓએ એક સરખા તપને કરતા સતા વિચરવું.” મહાબળ કુમાર સહીત સાતે મુનીઓ તે પ્રતિજ્ઞા નિવાહ કરતા ચોથ, છઠું અને અમાદિક તપસ્યા કરતા સતા વિચરે છે. એકદા મહા
For Private And Personal Use Only