SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા. 91 મા ગળાજ ધને સ્ત્રીપણાતુ નિમિત્ત હોવાથી અને મિથ્યાઅભિમાનની પ્રબળતા હોવાથી એવા વિચાર ઉત્પન્ન થયા કે આ છ મુનીએ સંસારીપણામાં રા સેવક હતા અને હું નાયક હતા તેા ઈંડાં મુનિપણામાં પણ કાંઈક અ તર જોઇએ. તેના સરખાજ તપ કરવા મતે યેાગ્ય નહીં, મારે કાંઇક વિશે ૧ તપ કરવા જોઇએ. જો કે અમે પરસ્પર પ્રતિબંધ કરેલા છે પરંતુ તેમને જણાવ્યા શિવાય મારે વિશેષ તપ કરવા. આ પ્રમાણેને તીત્રપણે વિચાર કરવા થકી તેજ સમયે મહાબળ મુનીએ મિથ્યાત્વ ગુણુઠ્ઠાણું અનુભવીને સ્રી નામ કર્મના પ્રતિબંધ કર્યું. હવે જ્યારે મહાબળ વિના ખીન્ન છ મુનિએ એક ઉપવાસ આંગીફાર કરીને વિચરે છે ત્યારે મહાળ મુનિ એ ઉપવાસ કરે છે; જ્યારે છ મુનિ એ ઉપવાસ કરે છે ત્યારે તે લણ ઉપવાસ કરે છે, જ્યારે ૭ મુનિએ ત્રણ ઉપવાસ કરે છે ત્યારે તે ચાર કરે છે આ પ્રમાણે તેએને જણાવ્યા શિવાય વૃદ્ધિ પામતી તપસ્યા કપડે કરીને કરતા થકા વિચરે છે. અનુક્રમે તે મહાબળ મુનિએ શ્રી વીશસ્થાનકનું બહુ વખત અનેક પ્રકારના તપવડે સેવન કર્યું અને તેથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તે વીશસ્થાનક તપના વિસ્તાર શ્રી નાતા સૂત્ર, પ્રવચન સારાદાર તથા આચાર્ દિનકરાદિક ગ્રંથ થકા જાવે. ત્યાર પછી તે મહાબળ વિગેરે સાત મુનીએએ મુનિરાજની ખાર પ્ર તિમાનું વહન કર્યું અને પછી લઘુસિંહનિઃક્રીડિત અને મહા સિનિઃક્રીડિત તપ કર્યો. આ તપ બહુજ કઠીન છે એને વિસ્તાર પણ પૂર્વોક્ત શાસ્ત્રામાંથી જેવો. આ પ્રમાણે તે સાત મુનિએ શરિરની મમતાનેા પરિપૂર્ણપણે ત્યાગ કરીને અનેક પ્રકારના તપ આચરતા સતા માંસ રૂધીર રહીત હાર્ડ માત્ર શરીરવાળા થયા. પછી આયુષ્યના પ્રાંત ભાગે સ્થવીર ભગવંતની આજ્ઞા લર્કને વક્ષસ્કાર પર્વત ઉપર ચડી બે માસની સલેખણા કરતા હવા. ચારાશી લાખ વર્ષ ચારિત્ર પયાયને પાળી ચારાસી લાખ પૂર્વના સર્વ આયુષ્યને સંપૂર્ણ કરી શુભ ભાવે ફાળ કરીને જયંત નામના અનુત્તર વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં છ મિત્રાની આયુસ્થિતિ દેશે ઉણી બત્રીશ સાગરેપમની અને મહાબળ રાજર્ષિની સંપૂર્ણ બત્રીશ સાગરોપમની હતી હવી. ત્યાંથી પ્રથમ છ મિત્રાના અને પછી મહાબળ કુમારના જીવ ચવીતે કયાં કયાં ઉત્પન્ન થયા અને મહાળ કુમારને પૂર્વે બાંધેલા કર્મ. કેવી રી તે ઉદયમાં આવ્યા તે આગળ કહીશું. અણું, For Private And Personal Use Only
SR No.533089
Book TitleJain Dharm Prakash 1892 Pustak 008 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1892
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy