________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શ્રી જેનધન પ્રકાર
એસાવી નાઁ. એમ ક્રોધભરી હુઃ મારા પિતાના ઘર તરફ઼ જા તેવા માં તે મને ગેરે પકી. તેણે સર્વે આભરણુ લઈ મને નર બહાર પેાતાના પક્ષપાતને સ્ત્રી તરીકે રાખવા સાંપી.
તે પદ્ધિપતિએ મને સ્ત્રી તરીકે ગ્રહણ કરવાને જે વિચાર કરી . પરંતુ તેની તે વાત મે અંગીકાર કરતુ હી ત્યારે તેણે તે મારી અને બાકાર કરવા તૈયાર થયો, તાપણુ હુ જરાપણુ રી નઈ. મે લેશમાત્ર શની મંદ થવાને પર ન કર્યું ત્યારે તેનું મનેખાંલો મુકી. એમ ધણી રાતે કાર્યના પમાડી બલાત્કાર કરતા જેઈ તેની માતાએ તેને કહ્યુ. વત્સ! સતી સાથે બલાત્કાર ન કરવા. સતીએ નિર્મળ શીયળના પ્રભાવથી દુષ્ટ મનુષ્યને દ્રષ્ટિ. માત્રથી નાશ કરે છે. એ કાઈ સતી જણાય છે. માટે તે તારી ઉપર ક્રોધસયુક્ત થાય એવું આચરણ તારે ન કરવું, તે સંબંધે તુ એક બગલીને દ્રષ્ટાંત સાંભળ,
એક અટવીમાં કોઈ પરિત્રાજક રહેતા હતા તેને અજ્ઞાન કેંટના કે ચેાગથી તે લેસ્સા સિદ્ધ થઈ. હવે જે વૃક્ષની નીચે બેસી એ તપશ્ચર્યા કરે છે તે વૃક્ષ ઉપર ખગલીનેા માળે છે એક દિવસ તેની ઉપર બગલીએ વિષ્ટા કરી, તેથી તે તાપસે તેની ઉપર અત્યંત ક્રેધાયમાન થઈ તેજી લે
શ્યાં મુકી જેધી ગલી તથા બગલે બળીને ભસ્મ થઈ ગયા. વળી મનમાં ચિંતનવા લાગ્યું કે જે કે મારી અવજ્ઞા કરશે તેને આ પ્રમાણે ભાળી મુકીશ. પછી તે તાપસ ભિક્ષાર્થે નગરમાં ગમે!. ત્યાં એક શ્રાવિકાને ધરે ભીક્ષા કરવા ગયે. તે આ પોતાના બત્તાર માટે જનાદિ સાનથી તૈયાર ફરતી હતી તેથી બિા માપના તાર ની ઘણીવારે જ્યારે ભિક્ષા આપવા આવી ત્યારે તાપી ધાયનાન થઇ તે શ્રાવિકા ઉપર તેજી 'લેયા મુકી પ રંતુ તે સ્ત્રીને કાંઇપણ ઉપદ્રવ ન થયે; કારણ કે તે સ્ત્રીઓ શિયળ ગુણે કરીસ'યુક્ત હતી તેથી તેના તે ઊત્તમ ગુથી તેની રક્ષા થઇ, પછી સ્ત્રી. એ તે તાપસ પ્રત્યે કહ્યું હું ત્રિદંડી હું કાંઈ અટવીમાં રહેનારી બગલીન હિં જેથી તા૨ે ધાયું થાય, તાપસે પુછ્યુ: એ વૃતાંત તમે કેમ નણ્યા. સ્ત્રીએ કહ્યુ એ સંધી વાળુારશી નગરીને રહેનાર કુંભાર તને સમજાવશે.? તાપસ . એમ સાંભળી. આશ્ચર્ય પામી તરતજ વાણુારશી નગરી તરફ ગયું. ત્યાં જઇ તે કુંભારને મળી સર્વે વૃત્તાંત નિવેદન કર્યું. તે સાં ભળી કુંભારે કહ્યુ: હે તાપસ ! નિર્મળ શીલગુણે કરીને એ બાઈને અવ
1
•
For Private And Personal Use Only