SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra મેં એ 品 શ્રી આત્માનંદ પ્રકાશ માના તંત્રી : શ્રી પ્રમાદકાંત ખીમચંદ શાહુ એમ. એ., ખી. કામ, એલ. એલ ખી. ******** 你有碼】 健康 www.kobatirth.org કાયોત્સર્ગ 您 : મૂળ લેખક : પૂ. શ્રી વિજયવલ્લભસૂધિરજી મ. સા Acharya Shri Kailassagarsuri Gyanmandir 您 品 * અનુવાદક : ડા. કુમારપાળ દેસાઈ કાર્યાત્સગ વ્યુત્સગ –તપની ભૂમિકારૂપ છે. સાધક કાર્યાત્સગ કરવાનું શીખી લે. એનુ યેાગ્ય પ્રશિક્ષણ લ'ને તૈયાર થાય તે પછી જ એ વ્યુત્સર્ગના પૂર્ણ આરાધક બની શકે છે અન્યથા જો કાર્યાત્મની શિક્ષા પામ્યા વિનાના યાા વ્યુગ ના રણમેદાનમાં મેદાન છોડીને ભાગી જશે, For Private And Personal Use Only વ્યુત્સગની પૂર્વે કાર્યોત્સના અભ્યાસ એ માટે આવશ્યક છે કે કાયાને સાધ્યા વિના કસાટીના વખતે તે કાય જ વ્યુત્સ` કરવામાં દળેા કરશે, કાયાત્સ'ના ચાગ્ય અને પૂર્ણ અભ્યાસ કરનાર ન્યુટ્સની પરીક્ષામાં ઉત્તીણ થાય છે. મેટ્રીકની પરીક્ષા પાસ કરનાર ક્રમશ: ભાગળ વધીને એમ. એ. માં ઉત્તીર્ણ થઇ શકે છે, પરંતુ જેણે પહેલી ચાપડીનુ' પાઠય પુસ્તક પેાતાના હાથમાં પકડી રાખ્યુ. હાય તે સીધેસીધા એમ. એ. ની પરીક્ષા આપે તે ઉત્તીણ થાય ખરા ? કદિ નહિ. આવી જ વાત કાયાત્સગની છે માનવી પેાતાના કાયાના વર્તુળમાં જ ફેરફૂદરડી ફરતા હેાય. એના જ બધનમાં રહ્યો હોય છે. અને એની મમતાને છેડી શકતા ન હેાય તેા પછી તે કઇ રીતે ગણુ, ઉપધિ, ભક્ત-પાન આદિની મમતાને અળગી કરી શકે ? એ કઈ રીતે કષાય, કમ' અને 'સારના વ્યુહ્સ'ની પરીક્ષામાં ઉત્તીણુ થઇ શકે? . મૂળ વાત તે એ છે કે ‘ કાયા ' માત્માની સૌથી વધુ નિકટ છે. આત્મા રાત-દિવસ એના સ'સગમાં રહે છે. સ'સ'ના ઢાવનુળા મયન્તિ ” એ નિયમ અનુસાર જોઇએ તા આત્મામાં કાયાના સંસથી ગુણુ આવવા તા દુર્લભ હેાય છે, બલ્કે દેષ જ વધુ લાગે છે, વળી કાયા આત્માની અત્ય'ત નિકટથી હાવાથી એના પર મેહ-મમતા પણ વધુ ચાંટી જાય છે. ઉપનિષદના કહેવા 【主
SR No.531996
Book TitleAtmanand Prakash Pustak 089 Ank 03
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1991
Total Pages12
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy