________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ
(૧) કાયાસગ
ખ
[1]
[R]
[3]
[૪]
www.kobatirth.org
[4]
=
અ નુ * મ ણિ કા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
મુ. લે. શ્રી નિયવલ્લભસૂરિશ્વરજી મ. સા. અનુવાદક : કુમારપાળ દેસાઇ
* યાત્રા પ્રવાસ ૧ પહેલા
શ્રી જૈન આત્માનંદ સભા તરફથી સ'. ૨૦૪૮ના માગસર વદ ને રવિવાર તા ૨૯-૧૨૯૧ના રોજ શીહાર માત્રા પ્રવાસ રાખવામાં આવેલ હતા. તેમજ ત્યાં આગળ શ્રી મારૂ દેવાપ્રસાદ નૂતન દેરાસરમાં પાર્શ્વનાથ પંચકલ્યાણકની પુજા સ’ગીતકાર સાથે રાગ રાગણી સહિત પુજા ભણાવવામાં આવી હતી, જેમાં નીચેના સદગૃહસ્થાની વ્યાજની આવકમાંથી પૂજા તથા આવેલ સભ્યની સ્વામી ભક્તિ કરવામાં આવી હતી અને બહુજ સારી સ`ખ્યામાં સભ્યા હાજર રહ્યા હતા ખાન' અને ઉત્સાહથી પ્રવાસ પૂરો કરેલ હતા.
સભાના
[૧]
શેઠશ્રી પ્રેમચંદભાઇ માધવજીભાઇ દાશી શેઠશ્રી અમૃતલાલ રતિલાલ લાત
[R]
[3] શેઠશ્રી નાનાલાલ કુંવરજીભાઇ શાહ
[૪]
[4]
શેઠશ્રી ખાન્તિલાલ રતિલાલ ભદ્રાવળ વાળા
શેઠશ્રી મણીલાલ ફુલચંદભાઇ શાહુ
* યાત્રા પ્રવાસ ૨ બીજો
શ્રી જૈન આત્માનંદ સભા તરફથી સ’.૨૦૪૮ના પાષ શુદ ૭ને રવિવાર તા ૧૨-૧-૯૨ના રાજ શ્રી ધાઘા શ્રી નવખ'ડા પાર્શ્વનાથજીના યાત્રા પ્રવાસ રાખવામાં આવેલ હતા. તેમાં નીચેના સદગૃહસ્થા તરફથી વ્યાજની આવકમાંથી પાઁચક્રલ્યાણની પૂજા રાગ રાગણી સ્રહીત ભણુાવવામાં આવી હતી, તેમજ સભાના આવેલ સભ્યોશ્રીની સ્વામી ભક્તિ કરવામાં આવેલ હતી અને બહુજ સારી સૉંખ્યામાં સભ્યોશ્રી હાજર રહયા હતા અને ધણેાજ આનંદ ઉત્સાહથી યાત્રા પ્રત્રાસ પૂરો કરેલ હતા
પુર
શેઠશ્રી કાન્તિલાલ લવજીભાઇ શાહ [ટોપીવાળા]
શેઠશ્રી ખીમચદ્રભાઇ પરસાતમદાસ શાહ [ખ દાનવાળા] શેઠશ્રી રસીકલ લ છેટાલાલ સઘવી
શેઠશ્રી રતિલાલ ગેાવિજીભાઇ શાહ [સાપારીવાળા] શેઠશ્રી રમણીકલાલ માણેકચંદભાઇ [નાણાવટી]
For Private And Personal Use Only
૨૧