SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુજબ અન્ન-મયકેષની ભૂમિકા પાર કર્યાં વિના જ્ઞાનમયાષની ભૂમિકા સુધી પહેાંચવુ અત્યત દુલભ છે. આવી જ રીતે શરીરની મમતા-મૂછ્યું છોડયા વિના બ્યુટ્સની ઉચ્ચ ભૂમિકાએ પહેાંચવુ. કઠિનતમ છે. આથી .' જૈન ધર્મના મહાપુરુષાએ આત્માના નિકટતમ સહેવાસી શરીરની મમતા છે.વાનું કહ્યુ', સાધુજને માટે તે કાર્યાત્સના અભ્યાસનું' વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે. “જ્ઞાપુ સાતેય સાથે વાઘા | कौंडी एक न राखे माया । लेना एक ग देना दो । સાધુ હૈ। તે મા હૈ'ક ઢાયાને સાધનારા જ સાચા સાધુ છે અને એ કાયા કાયાત્સગ દ્વારા જ સધાય છે. કાયાત્સર્ગના ઉદ્દેશ રણમેદાનમાં જતાં અગાઉ યુદ્ધાને પહેલાં તાલીમ લેવી પડે છે. યુદ્ધનુ વ્યવસ્થિત પ્રશિક્ષણુ લેવુ' પડે છે. સચેટ નિશાનબાજી શીખવી પડે છે. પછી જ એ વૈધ્યેા યુદ્ધના મેદાનમાં સફળ થઇ શકે. વળી એ અગાઉ એન્ડ્રુ નકલી લડાઇ લડીને શરીર અને શરીરથી સબંધિત વ્યક્તિવસ્તુઓને મેહ કાઢવા પડે છે. જો યોધ્ધા યુદ્ધના મેદાનમાં પેાતાની પત્ની અને બાળકને યાદ કરીને રહેવા માંડે તે એ સમરાંગણમાં શું વીરાં બતાવવાના છે ? આવી રીતે રાગદ્વેષ, ક્રમ અને વિષયકષાયની સાથે યુદ્ધ કરવા માટે સુસજજ ચેાદ્ધાએ (પછી તે સાધુ હાય કે ગૃહથ) પહેલાં વ્યુત્સગ તપની તાલીમ લેવી પડે જેને પ્રારંભ કાર્યાત્સગથી થાય છે. જ્યુસના પહેલા મુકામ જ ઢાયાત્સગ છે. કાયેત્સગને ઉદ્દેશ શરીર અને શરીરથી સ’બધિત જડચેતન આદિ વસ્તુઓ પરનું મમત્વ છેડત્રાનુ છે અને વખત આવે હસતાં હસતાં શરીર પણ છેડવાનુ છે. પરંતુ આ કાર્યાત્સગ ૨૨] Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરને સૈનિકની માફક પહેલાં શરીરને એવી તાક્ષીમ આપવી પડે છે કે જેથી રણુનાદ વખતે એ તરત જ મમત્વ કે સ`વ ોડવા તૈયાર થઇ શકે. આવી તાલીમ પણ ક્રાયેત્સગ` જ કહેવાય છે. આજ કાલ જૈન સાધકામાં એ ‘• ધ્યાન 'ના નામથી પ્રચલિત છે. પણ હકીકતમાં એનું નામ કાયામ્રગ જ હેવુ જોઈએ અને એને અથ એટલા જ થાય કે કાયાના ઉત્સ` કરવા માટે જરૂરી ક્રસરત, પ્રક્રિયા * તાલીમ, વિધિનુ વિધાન કાયેત્સંગની તાલીમ લેવાનુ* પ્રયેાજન એ છે કે ખરે વખતે વ્યક્તિ પેાતાના પર આવતા કષ્ટ, પ્રહાર કે ઉસને સમભાવપૂર્ણાંક સહન કરી શકે. આ દૃષ્ટિએ કાર્ય।ત્સના મુખ્ય વિધિ ઊભા રહીને કરવાની છે સુઇ જઇન કે ઊંચે કે નીચે માથુ રાખીને નહીં. વ્યક્તિ ઊભી હૈાય ત્યારે એનુ' શરીર ખરાખર ટટ્ટાર હાય છે અને એનાથી સાધક બરાબર સાવધાન રહે છે. એના શરીર પર ચારે બાજુથી વાચિક કે કાયિક પ્રહાર આવે તેાપણુ એ ચલા થતુ નથી, આથી આઘનિયુÖક્તિમાં કહ્યું છે : "चउर गुल मुहपत्ति - उजोयर चामहत्थि TTKTU} समचत्तदेहो काउसग करेज्जहि ॥ જૈનાચાર્ય દ્રોશુાચાય ખાના પર વૃત્તિ કરતાં લખ્યુ છે : For Private And Personal Use Only “નામે ધરવતુમિર તુટે : પાચમાત ચતુર'નુજ' 'ય', તથા મુલશ્રિતા ઉત્તુંગે’ दक्षिणहस्तेन गृह्णाति, वामहस्तेन च रजोहरण गृह्णाति । पुनरसौ व्युत्सृष्टरेहः प्रलम्बितबाहुत्यसदेहः अदीनां उपद्रवेऽपि नात्सारयति કાચમ, થલા યુતવૃષ્ટ, ઐિ રસોઈ ન ચાસમા, જાતિ | - તો ક્ષમયૂનિાપિ નાનચા, પવિષ: યાચેલ : અંત સામા-પ્રકાશ ܕܝ ܕܕ
SR No.531996
Book TitleAtmanand Prakash Pustak 089 Ank 03
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1991
Total Pages12
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy