SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Atmanand Prakash Regd. No. GBV. . 31 $# નવ સ્મરણ કંઈ રીતે ગણવા ? $ (1) નવકાર-મંત્રનું સ્મરણ કરતી વખતે પ ચ પરમેષ્ટિ અથવા નવપદને આકાર આંખ આગળ રાખવા, (2) ઉવસગ્ગહર'નો પાઠ કરવાના સમયે શ્રી ચિંતામણી પાર્શ્વનાથને યાદ કરવા, (3) સંરતિકર’ ગણતા શાંતિનાથ ભગવાનનું સમરણ કરવું. (4) વિજય મુહૂર્તના સ્મરણ સમયે એક સિરોર જિનને યંત્ર આંખ સામે રાખવો. (5) નમિઉણુના પાઠ વખતે ચિંતામણી પાર્શ્વનાથને યાદ કરવા. (6) અજિત શાંતિ ગણતી વખતે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુનું' સમરણ રાખવું'. (7) ભક્તામર ગણતા શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાનું ધ્યાન ધરવું', (8) કલ્યાણ મંદિરના સમરણ સમયે પાર્શ્વનાથ-પ્રભુને સંભારણા. (9) બૃહશાંતિના પાઠ સમય વીશે ચોવીશ જિનની પ્રભુ પ્રતિમાઓ નજર સમક્ષ યાદ કરવી www &હત૭૭૭૩ 70 શ્રી નવસ્મરણાદિ સ્તોત્ર સબ્દોનું પ્રકાશન 00000000000000000 0 ઋ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-૭૦૦૦ શ્રી નવસ્મરણાદિ સ્તોત્ર સન્તાહનું મુનિશ્રી ચરણવિજયજી મહારાજ સાહેબ દ્વારા સંપાદન કરાવી વિ. સં', ૧૯૯૨માં આ સભા તરફ થી પ્રકાશન કરવામાં આવ્યું હતું. સુંદર-સુઘડ સ્પષ્ટ દેવનાગરી લિપિમાં પ્રિન્ટ હોવાથી સમગ્ર ભારતમાંથી તેની માં ગણી આવતા તેનું પુનઃમુદ્રણ કરીને પ્રગટ કરેલ છે મજબુત પ્લાસ્ટીક કવર સહીતની આ સુંદર પુસ્તિકા દરેક જૈનના ઘરમાં વસાવવા જેવી છે. કિંમત રૂા. 7-00 છે. પચાસ કે વધારે પુસ્તિકા ખરીદનારને 20 ટકા કમીશન આપવામાં આવશે ધર્મા પ્રભાવના કરવા માટે ઉત્તમ પુસ્તિકા છે. -: વધુ વિગત માટે લખા :શ્રી જૈન આત્માનંદ સભા -ખારગેઈટ, ભાવનગર-૩૬૪ 001. ત’ત્રી : શ્રી પ્રમોદકાન્ત ખીમચંદ શાહ પ્રકાશક : શ્રી જૈન આત્માન‘દ સભા, ભાવનગર. સુહ : શેઠ હેમેન્દ્ર હરિલા, આનંદ પ્રી. પ્રેસ, સુતારવાહ, ભાવનગર, For Private And Personal Use Only
SR No.531996
Book TitleAtmanand Prakash Pustak 089 Ank 03
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1991
Total Pages12
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy