SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તા આ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપમાંથી કેાઈની પણ આરાધના માટે કરવામાં આવે છે, એમાં દેવવદનમાં એવા ચાર કાર્યાગ છે કે જે ચારેયની આરાધના માટે કરવામાં આવે છે. પહેલા કાયાત્મ, પહેલી સ્તુતિ ( યુઇ ) ના રૂપમાં ‘લાગય્સ’ના પાઠ મનમાં ખેલીને સજા દિ'ત વેચચાર્જ થવામિ ' ( સ` લેાકમાં અરિહંત-ચૈત્યોને વંદન કરુ છુ”) કહીને કરવામાં આવે છે. ઊધ્વ, મધ્ય અને અધેાલેકમાં અસખ્ય જૈનચૈત્ય છે. કેટલાંક તે શાશ્વત ચૈત્ય માનવામાં આવે છે. આથી સવારના રાત્રિ પ્રતિક્રમણમાં “નક્ષતીય પ ર Àાદ' આદિ પાઠથી આ બધાની સ્તુતિના રૂપમાં સ્મરણુ કાર્યાત્મની પ્રેરણા માટે કરવામાં આવે છે, “ શ્રી આત્માનદ પ્રકાશ વશાત તેનું કદ નાનુ હશે. काम' नमामि जिन राजपदानि तानि ॥ " એ પછી ત્રીજા કાર્યાત્મમાં ત્રીજી સ્મ્રુત્તિ આવે છે. આ મામત શરીર અને શરીરસંબદ્ધ (યુ)ના રૂપે જ્ઞાન (આગમ)ની પ્રશ'સ્રા કરવામાં વસ્તુઓ પ્રત્યે રાગ-દ્વેષનું નિવારણ કરવામાં અને આત્માને સ્વ-સ્વરૂપમાં સ્થિર કરવા માટે સહાયક મને છે. એના પાઠ આ પ્રમાણે છે “વેષા, સુવયથી-નીરપૂરામિરામ' जिवाहिंसाऽविरललहरी संगमागाहदेहभ्रं ॥ પુજાયેટ' ગુરુશમનસ' ' તુષાર । સાર' થીરામમ-ન્નનિાધ સાવ સાધુ સેવા” Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પછી ચેાથા કાયાત્સ`માં ચાથી સ્તુતિના રૂપે જિન શાસનની અધિષ્ઠાત્રી શાસનરક્ષિકાનુ સ્મરણુ કાર્યાત્સગની સાધનામાં સ્થિર રહેવા માટે કરવામાં આવે છે. ચેાથી સ્તુતિને પાઢ પ્રમાણે છે. ઉદાહરણરૂપે જોઇએ તે પ્રથમ કાગાત્સગ માં પ્રથમ સ્તુતિના રૂપે મહાવીર પ્રભુની સ્તુતિ આવી રીતે કરવામાં આવે છે. संसार दावानल-दाहनीर' सम्मोहधूलिहरणे समीर' । માચારજ્ઞાવાર્તાસીર', નમામિ થી ' ગિરિનારી' ! '' આવી જ રીતે બીજા કાયૅત્સગ'માં ખીજી સ્તુતના રૂપમાં ‘સ લેાકના ચૈત્યો’ ને આ પાઠથી ચાળીસ'àાઇટ્રેટ્ટે ? મચિયર' ફેર મે નમન કરવામાં આવે છે : વૈવિ ! સારમ્ || # માવાયનામ-સુર-વાનવ-માનવેન | चूलाविलाल - कमलाव लि-मालितानि ।। 'પૂરિતામિમતôાશ - સમીદિયાનિ}/ આમૂલ્યાàાજપૂતી-પટ્ટુરુ-પારમહાટી दलालीमाला झंकाराव-सारामल - कमला गारभूमि निवासे ! છાયા ત'મારજ્ઞારે ! ઘરમ | ताराहाराभिरामे ! ! સ્તુતિમાં પણ દ્વાદશાંગી વાણીની અધિ ષ્ઠાત્રી શ્રુતદેની પાસે સ`સાર સાગરને પાર કરવાની શક્તિ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. ( વધુ આવતા અ`કે ) સુધારા ,, દર માસે ૧૬મી તારીખે પ્રગટ કરવામાં આવશે. સોગા For Private And Personal Use Only
SR No.531996
Book TitleAtmanand Prakash Pustak 089 Ank 03
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1991
Total Pages12
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy