________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ સંવત ૯૧ ( ચાલુ ) વીર સ'. ૨૫૧૨
વિક્રમ સંવત ૨૦૬૨ વૈશાખ
નવકાર મહામત્ર અડસઠ અક્ષર અધિફ ફળ, નવ પદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. સર્વ મંત્ર શીર મુગટમણી સદ્દગુરુ ભોવિત સાર; સો ભવિયા મન શુદ્ધ શુ' નીત જપીએ નવકાર.
( શ્રી લાભ વિજયજી ) આગે ચોવીશી હઈ અનંતી, હારી વાર અનંત; નવકાર તણી કાઈ આદિ ન જાણે એમ ભાખે ભગવત. પૂરક દિશી આદિ ચારે પ્રપંચે, સમર્યા સંપત્તિ સાર; - સંભવિયા ભકતે ચકખે ચિત્ત નિત જપીએ નવકાર.
( નવકાર મંત્ર )
પ્રકાશક : શ્રી જિન આત્માનંદ સભા-ભાવનગર. પુસ્તક : ૮૩ ] મે-૧૯૮૬
[ અકે : ૭
For Private And Personal Use Only