________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ : ૭૨ ] વિ. સં. ૨૦૩૧ ફાગણ-ચૈત્ર . ઈ. સ. ૧૯૭૫ માર્ચ-એપ્રિલ [ અંક: ૫-૬
– ભૂલી જવું –
દુનિયા મહીં તો ઘણી, ભૂલી જવી મુશ્કેલ છે. લાગ્યો હૃદયમાં ડંખ તે, વિસરી જ મુશ્કેલ છે. ભૂલી જ મુશ્કેલ છે અન્યના અપકારને. ભૂલી જવું મુશ્કેલ છે આપણા અપમાનને, ભૂલી જવા મુશ્કેલ છે વચન કડવા ઝેરને. ભૂલી જવા મુશ્કેલ છે વિરોધીઓના વેરને. ચાહે પરંતુ જો તમે, દુનિયા મહીં શાન્તિ અને. ચાહો તમારા જીવનમાં, શાન્તિ અને આનંદને, દુનિયા મહીં તે આ બધું, ભૂલી જવામાં માલ છે. ભૂલી જતાં, તે, શીખવું એ એક આશીર્વાદ છે.
– અનંતરાય જાદવજી - - - - - - - - - - ---
-
For Private And Personal Use Only