SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વૃદ્ધત્વમીમાંસા, અ' ૮ મા ] ૧૫૯ અને જીવન સરખું વહેતુ નહાવાથી પ્રતિકૂળતાવાળુ દુ:ખમય જણાય છે. સમજુ માણસે ઉમર થતાં મનને વશ કરતા શીખવુ જોઇએ. જેને આપણા શાસ્રકારે સયમ કહે છે, તેવેા સયમ પ્રાપ્ત કરવા જોઇએ. અને આવેા સંયમ– સમભાવ મેળવવાને ઉચિત ધ`ક્રિયાઓ–સામાયિક, દેવપૂજા, ધર્મ શ્રવણ, વાંચન રાખવુ જોઈએ ઘણીવાર એવા અનુભવ થાય છે કે શરીર અસ્વસ્થ હાય, એસવા ઉઠવાની પણ શક્તિ ન હેાય ત્યારે મનને આવા વાંચન, લેખન આદિ વ્યાપારમાં રાકવામાં આવે ત્યારે શરીરના બધા દર્દો ભૂલી જવાય છે અને એક જાતને આનંદ અને સંતાષ અનુભવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધ માણુસે જીવનની પ્રવૃત્તિના જૂદા મૂલ્યાંકના કરવા જાણવુ જોઇએ. પાછલા જીવન ઉ૫૨ દ્રષ્ટિપાત કરવેા જોઇએ. ખાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પુખ્ત અવસ્થા ઉપર નજર નાંખતા તેને જણાશે કે માલ્યાવસ્થાના ઘણા વ તા સમજ વિનાની મૂર્ખાઇભરેલી લાગે તેવી પ્રવૃતિમાં ગયા છે. યુવાવસ્થા પેસે મેળવવા આદિના ધમપછાડવાળા કામેામાં ગયેલ છે. ત્યારપછીની પુખ્ત અવસ્થા, કુટુ ખજ જાલ આદિ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પસાર થયેલ છે. માલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા પસાર કર્યાં પછી વૃદ્ધાવસ્થા આવે છે, તે અવસ્થામાં ઉપાધિ નથી, શાંતિ છે, રળવા ખપવાની જ જાલ ચાલી ગઈ છે. આ અવસ્થામાં ફુરસદ છે, સ્વતંત્રતા છે, ઘડીયાલને ટકોરે જાળવાનુ, ઉઠવાનું કે કામ કરવાનું નથી. આવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે માણસે શા માટે ભાવના ન કરવી કે હાથ હવે હું સંસારરૂપી સમુદ્રના તાફાનમાંથી બહાર આવ્યા છું. સમુદ્રના તાકાનમાંથી કિનારા પર આવતાં જેવા માણસને આન ંદ થાય તેવા આનંદ વૃદ્ધ માણસને થવા જોઇએ, અને વૃદ્ધાવસ્થા સંતાપ અને દુઃખના કારણને બદલે આનંદ અને સ ંતાષનું કારણ બનવુ જોઇએ. વૃદ્ધ માણસે પાતે જીવનદૃષ્ટિ બદલવી જોઇએ, પેાતાના શરીર અને પેાતાના કુટુંબને સર્વસ્વ માનવાને બદલે, સમાજ અને દેશને પેાતાના માનતા શીખવું જોઈએ. ખીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુખે સુખી થવાની ભાવના રાખવી જોઇએ. આપણા શાસ્રકારા મૈત્રી ભાવના, પ્રમાદ ભાવના, કરુણાભાવના અને માધ્યસ્થ ભાવના ભાવવાના જે ઉપદેશ આપે છે તે જીવનમાં ઉતારતા શિખવું જોઇએ. આવી રીતે ખીજા પ્રાણીએ અને મનુષ્ય તરફ દૃષ્ટિ રાખતાં તેને પ્રત્યાઘાત આપણા ઉપર પડે છે અને તેઓના અંતઃકરણની શુભ ભાવનાઓ આપણને સુખ અને સતેષ આપનાર બને છે, માટે વૃદ્ધ માણસેાએ જીવનષ્ટિ ઉદાર કરવી, અને સર્વ પ્રાણીઓનું હિત ઈચ્છવા સતત પ્રયત્ન કરવા જોઇએ. બીજી એક હકીકત-આખું જીવન માણુસ રળે છે, પૈસા એકઠા કરે છે, એકામાં ખાતા રખાવે છે. હવે વૃદ્ધાવસ્થામાં તે ક્રમ બદલાવા જોઇએ. રળવાને For Private And Personal Use Only
SR No.531780
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy