________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજ સમાધિ. (અનુવાદક-મગનલાલ મેતીચંદ શાહ, વઢવાણ કેમ્પ.).
અનુટુપ. ન જ્ઞાન સ્વસ્વરૂપનું, તે ન જાણે પરાત્મને; જાણવા પરમાત્મને, કરો નિશ્ચય આત્મમાં. ન જાણે આત્મ તરવને, ત્યાં નથી આત્મ સ્થિરતા; મૂંઝાય જૂદ માનતાં, દેહ વ્યાપી સ્વ આત્મને. નથી આ ભેદ જ્ઞાન જ્યાં, આત્મ લાભ અલભ્ય ત્યાં; જેથી સ્વજ્ઞાનની કૃતિ, સ્વપ્નમાં પણ દુર્લભ. મેક્ષાર્થી નિશ્ચય કરે, સમ્યમ્ આમરવરૂપના; પરપર્યાયની સજ, કપના જાળ છેદીને. ત્રિપ્રકારે રહ્યો આત્મા, સવ ભૂતે વ્યવસ્થિત; ત્રિ વિકલ્પ કહેવાય, આતબા અને પર. ૫ આત્મબુદ્ધિ તનાદિમાં, આત્મવિશ્વમથી થતી; ઘેરાય મેહ નિદ્રામાં, તે બહિરામ જાણુ. બાહ્ય ભાવો તછ . જેને, નિશ્ચય સ્વાત્મમાં થયો; ત્યાં માને અંતરાત્મતા, જાંતિ-નાશક ઝાનિયે. નિલેપ શુદ્ધ ચૈતન્ય, અસંગી અતિ મુક્ત જે; નિવિકલ્પ સદા સિદ્ધ, સ્વરૂપે પરમાત્મા છે.. નિર્વિકલ્પ અતીન્દ્રિય, જૂદો રહ્યો સ્વભાવથી; દેહાદિ વિષમાંથી, ગિ આમ ચિત્ત. ૯ બહિરાત્મપણું ત્યાગી, અંતરમાં બની સ્થિર; અવ્યય શુદ્ધ અત્યન્ત, જાણે એ પરમાત્માને. ૧૦ માને છે મતિમૂઢ જે, દેહ સ્વરૂપ આત્મને; જ્ઞાની માને તને યાતદેહાતીત નિરામય. ૧૧ ઘેરાયો ઈન્દ્રિયોથી છે, જેનાર તત્વવિકૃતિ; સ્વરૂપે બહિરાત્માઓ, આત્માને દેહ માનતા. ૧૨ દેવતા દેવ પર્યાએ, પર્યાયે મનુષ્ય હું; પશુ પક્ષીરૂપે તેવો, માને નજ નારકી. ૧૩ મૂઢ અજ્ઞાનથી આમ, માની ભવાબ્ધિ ભાટકે; આત્મા અમત તપ, સ્વ સંવેદ્ય મનાય છે. ૧૪ સ્વપર દેહવ્યાપી આ, આત્મા જ અવિકારી છે; નાની જેથી જ આમમાં, આત્મબુદ્ધિ કરી રહ્યા. ૧૫
For Private And Personal Use Only