________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મવિકાસ
આપવી જોએ. રને પુરસદન પ્રત્યેક ક્ષણુને સદુપયોગ કરવા તત્પર ચ ોએ. એ આત્મવિકાસ માટે યુદ્ઘ કરતા હોય છે તે સર્વાંના ગામમાં આ શક્તિરૂપી સિંહ અવરોધ કરી રહ્યો. હાય છે અને આ રજ્જુ પરાજય કરવાથી જ આત્મક
મવિકાસ સાધી શકાય છે એ નિશ્ચિત વાત છે, કાપણુ મનુષ્ય તેની નવરારાને સમય કેવી રીતે પસાર કરે છે તે જાણવાથી તેનું ભવિષ્યનું વન કલ્પી શકાય છે, એટલું જ નહિ પણ તેનાથી તેના આખા જીવનની ચાવી આપણા હાથમાં આવે છે, અને એ આ વનને કયા દષ્ટિબિંદુથી જુએ છે તે કહી શકાય છે. નવરાશના સમયના દુરુપયોગ કરવાથી ચારિત્ર્યના જે અપક ક્રમશઃ થાય છે, જે ભયંકર પરિણામ નીપજે છે તેનાથી તે કદાચ અજાણ હોય તાપણું ચારિત્ર્ય દૂષિત થાય છે. એમાં લેશ પણ
શંકા નથી.
પેાતાને પોતાના પ્રતિસ્પર્ધીઓથી પછાત પડી જતા જોઇને કેટલાક યુવાને આશ્ચર્ય થાય છે, પરંતુ જો તેઓ આત્મનિરીક્ષણ કરશે તે તેને જણાશે કે તે પ્રગતિ કરતા અટકી ગયા છે. કેમકે તેઆએ પાતાનાં જ નને આત્મવિકાસથ અલંકૃત કરવાના અને વિશાળ વાંચનક્ષેત્રમાં વિહર વાના પ્રયાસને તજી દીધા છે. વાંચનમાં તેમજ અભ્યાસ કરવામાં નવરાશના સભ્યને સદુપયોગ કરવા એ ઉત્તમ ગુણાની નિશાની છે. ઘણાખરા
ધનુષ્કાની બાબતમાં અભ્યાસ કરવામાં અથવા નિયમિત કરેલા સમયને વસ્તુતઃ અવકાશને સમય કહી શકાય નહિ, કેમકે તે સમય નિદ્રામાંથી, ભેજન સમયમાંથી કે આરામના વખતમાંથી બચાવવામાં
આવ્યા હાય છે.
લીહુ બુરોટ નામના સોળ વર્ષની વયના એક ડ્રેકને એક વારની દુકાનમાં આખો દિવસ સખત કામ કરવું પડતું હતું. આ હૅોકરાને દુનિયામાં પોતાની ઉન્નતિ સાધવામાં સદ્ાયભૂત થનારા સાધને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૪૭
અને પ્રસંગે હતા તેના કરતાં ઓછા સાધના કાપણ છેકરાને ભાગ્યે જ હશે. આવી સ્થિતિમાં મુકાયેલે હોવા છતાં ભેજન વખતે પુસ્તક વાંચીને, રાત્રે અને રજાના દિવસોમાં અભ્યાસ કરીને અને પાતે નવરાત પ્રત્યેક ક્ષણને સદુપયોગ કરી શકે એવા હતુથી તેના ગજવામાં પુસ્તક રાખીને જે થાપણા સાય મળતા અથવા તે તે ખચાલી રાતા તે ાિન તે સુંદર કેળવણી સોંપાદન કરવા શક્તિમાન થયાં હતા. જે સમય ઘણાખરા છોકરાએ આળસમાં ગુનાવે છે, જે વખત આળસુ છોકરાએ! બગાસાં ખાવામાં અથવા એદની માફક લાંબા પડીને ગપ્પાં મારવામાં ગુમાવે છે તેવા વખતમાં જીરીને આત્મવિકાસ સાધવા માટે જે તકા પ્રાપ્ત થતી તે ક્રા તે ન્રુત્ય સર્વ્યય કરતે. તેને જ્ઞાન પ્રાપ્ત કરવાની અવ્યુટ પિપાસા હતી. અને આત્મવિકાસની ઉગ્ર અભિલાષા હતી, જેને લઈને તેના માર્ગમાં આવતા સર્વ વિઘ્નાનું તે પ્રતિક્રમણ કરી શકયા. એક શ્રીમંત ગૃહસ્થે તેની કેળવણીના સઘળે ખર્ચ આપવાની ઇચ્છા જણાવી, પરંતુ પુરીટે કહ્યું “ મારે કારખાનામાં બાળી ચૌદ કલાક કામ કરવાનું હાય છે, છતાં પણ હું પે!તે મારી કેળવણી રાપાદન કરી શકીશ. મારું કાઇના આશ્રયની કે સહાયની અપેક્ષા નથી.' આવે તેને દૃઢ નિશ્રય હતા. તેમાંથી તે ચલાયમાન થાય એ અશકય હતું. કારખાનામાં કામ કરતાં કરતાં જે
ચડાવણી સમય તેને મળતા તે કદાપિ તે વ્યર્થ જવા નહોતા દેતા, પરંતુ તેને ખરેખરા સદુપયોગ કરતા તેની એવી મજબૂત માન્યતા હતી કે ભવિષ્યમાં અને તેના દુરુપયોગ તેને અધઃપતનનઃ ઊંડા ખાડામાં તેને વખતની કરકસરના વ્યાજ સહિત બદલે મારો જ, ફેંકી દેશે. લુહારની દુકાનમાં આખે દિવસ સખત મજૂરી કરવા છતાં એક વર્ષ જેટલા ટૂંકા સમયમાં તે સાત ભાષા શીખી શકયા. આ વાતને વિચાર કરતાં પણને અનહદ આશ્ચર્ય ઉત્પન્ન થાય તેમ છે. શક્તિની ન્યૂનતાને લઇને નહિ, પણ પ્રયત્નની