SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મવિકાસ :::+ = "ાનrar, vમાનદ જન અનુ :- વિ. મૂ. શાહ પચાસ વર્ષ અથવા એક સે વર્ષ પૂર્વે જ્ઞાન * The plea that this vi tirit man પ્રાપ્ત કરવામાં જે મુશ્કેલીમાંથી પસાર થવું પડતું has no time for culture wil vanish હતું તેમાં, પુસ્તકની તંગી તથા તેનો અતિશય as soon as w desire culture so much મેંઘી કિંમત અને સખત મજૂરી કરવામાંથી that we begin to examine seriously અભ્યાસ માટે જે ઘણો થોડો સમય બાતો તેને into our present use of sine," વિચાર કરીએ છીએ ત્યારે એવા વિકટ સ ધમાં i rolu. કેવું અદ્ ભુત બુદ્ધિબળ ધરાવનારા મનુષ્ય વિદ્યમાન માપણે આત્મસુધારણા અથવા આત્મવિકાસ હતા તેને વિચાર માત્ર ખરેખર આશ્ચર્ય પમાડે માટે તીવ્ર આતુરતાથી ઈડીને હાલ તેવે છે. આ સર્વે મુસીબતે ઉપરાંત શારીરિક સમાને કેવા ઉપયોગ કરીએ છીએ તેનું પરીક્ષણ અશક્તિ, અંધત્વ. શરીરના અનેક પ્રકારને રે કરવાનું શરૂ કરીએ કે તરત જ અમુક મનુષ્યને અને વ્યાધિઓ વગેરે વિટંબનાઓની સામે પણ આમવિકાસ સાધવા માટે વખત મળતો નથી એવું ઘણા લોકોને થવું પડતું હતું. વળી આ બધાની બહાનું અદશ્ય થશે.” સાથે વર્તમાન સમયમાં અભ્યાસ અને આત્મવિકાસ એમ. આર્નોલ્ડ કરવામાં સહાયભૂત થનારા સાધનની વિપુલતાને સામાન્ય રીતે કેળવણીને એ અર્થ કરવામાં આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણી સ્થિતિ આવે છે કે એ પુસ્તક અને શિક્ષકોની મદદથી જતાં આપણને શરમ ઉપજે છે, કારણકે આપણા મનને ખીલવવાની રીત અથવા દાંત છે. યોગ્ય ઉપયોગ તથા પ્રેરણા માટે અનેક સાધનોના ભાવ વ્યવહારના અભાવે કે આવેલી તક ાભ લેવામાં હોવા છતાં આપણે તેને ઘણા ઓછા લાભ ન આવે તેથી જ્યારે કેળવણીને ભૂલી જવામાં આવે લઈએ છીએ. છે ત્યારે આ વિકાસ કરવાની એક આશા અવશિષ્ટ આત્મવિકાસ શબ્દને ઉપયોગ પિતાને સુધારવાની રહે છે. અને તેને અવલંબીને રહેવું પડે છે. આમ- અથવા પોતાની ઉન્નતિ સાધવાની પ્રબળ ઈચ્છા વિકાસ કરવાને અનેક પ્રસંગે આપણી આસપાસ એવા સૂચક અર્થમાં કરવામાં આવ્યો છે. જેને ઉન્નત પડેલા છે. આત્મવિકાસનાં સાધને પુષ્કળ છે અને અથવા સુધારણા માટે આપણું હૃદયમાં ખરેખરી સરતાં પુસ્તક મફત પુસ્તકા , વગેરે. આ ઈચ્છા જાગેલી હોય છે તે મેજશોખ અને એશજમાનામાં માનસિક વિકાસ અને ઉકપના જે આરામ કરવાની આપણી ઇચ્છાનું દમન કરવાથી સાધને પુષ્કળ પ્રમાણમાં પૂરે ૫ વામાં આવે છે સુધારણા કરવાનું કાર્ય સહેલાઈથી સાધી શકાય છે. તેનો ઉપયોગ કરવાનું વિસરી જવા માટે ' પણ નવલકથાઓનું વાંચન, રમતગમત પર પ્રેમ, વાર્તાઓ બહાનું સંભ શો નહિ. કરવા અને સાંભળવાની ટેવ એ મને કાંજલી For Private And Personal Use Only
SR No.531677
Book TitleAtmanand Prakash Pustak 059 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1961
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy