SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. 431 મ0%e0%૧૦૦૦૦૦૦૦૦૦ઝnew 9* જળ cove૨ava•૦૨મevokes vsa-come . ચિંતન રખને મનન જ્યારે ધનિકે ગરીબ વિષે પંચાત કહેવા એકઠા થાય, ત્યારે તે 11ષ કહેવાય; પરંતુ જ્યારે ગરીબ ધનિકો વિષે વિચાર કરવા એકઠા થાય, ત્યારે તે પુરી કહેવાય. - પાલ રિશાર જો તમારે અન્નનો સ્વાદ માણવો હોય તો તે ખાતા પહેલાં તે માટે મજૂરી કરે; જે તમારે કપડાંની મજા માણવી હોય, તો તે પહેરતા પહેલાં તેની કિંમત ચૂકવા; જે તમારે ગાઢ નિદ્રા માણવી હોય તો પથારીમાં તમારી સાથે સાફ અંતરાત્મા લઈને જાઓ. બેન્જામિન ફ્રેંકલિન જ્યારે ગોરાએ આફ્રિકામાં આવ્યા ત્યારે તેમના હાથમાં બાઇબલ હતું, અને અમારા હાથમાં મુલક હતા: હવે તેમના હાથમાં મુલક આવ્યો છે અને અમારા હાથમાં બાઇબલ ! - આફ્રિકન કહેવત દેવું કરીને પૈસા લાવનારા હંમેશાં લગ ગ ખોટું ખચ કરનારા હોય છે; અને ઊછીના લવાયેલા પૈસાથી જ બધું અનિષ્ટ સામાન્ય રીતે આચરાય છે તથા અન્યાયી યુદ્ધો લખાવાય છે. –જોન રસિસ્કન મોટા ભાગની વૈભવ-વિલાસની ચીજો અને ઘણી કહેવાતી સુખસગવડે જીવન માટે અનિવાર્ય નથી હોતી, એટલું જ નહિ પણ માનવજાતની ઉન્નતિમાં વિશ્ચકર્તા હોય છે. _ હેત્રિ ડેવિડ થોરે મેઝિઝે હીથ્રુ લેકીને આખી નીતિ 10 આજ્ઞાઓમાં આપી દીધી છેડા વખત બાદ જિસસે વધુ કઠોર ધેરણ આજ્ઞાઓમાં જ જણાવ્યું અને હવે આપણા સકો માં આબર શ્વિ ઝરે આખે નીતિનિયમ ત્રણ શબ્દોમાં પણને આપે છે: " જીવન માટે આદર " -અર્થાત્ ઈશ્વર અને તેનાં સરજેલાં બધાં પ્રાણીઓ માટે આદર અથવા પ્રેમ. - એલિસ કલિન બ્રાયાં પ્રકાશક: ખીમચંદ ચાપશી શાહ, મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ ; શ્રી જૈન આત્માનંદ સભાવતી આનંદ પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only
SR No.531671
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy