SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૪ મેં જોયું કે જિંદગીમાં મનુષ્યના નસીબમાં હાર-જીત આવે જ છે. ઘણીવાર માણસ પોતાની મૂડી ખાઈ બેસે છે, કુટુંબ ખાઈ બેસે છે, પણ છેવટની ખેતી મૂડી તા એના મિજાજ છે. જ્યાં સુધી માણસ મિજાજ ન ખૂએ ત્યાં સુધી એણે નિરાશ થવાની જરૂર નથી. આત્મનિઃ પ્રકાશ સુધારક ! હંમેશાં લઘુમતિમાં જ હોય છે. રૂઢીવાદી જ બહુમતિમાં હોય છે. અધિકાર સંપન્ન હોય છે. એવી સ્થિતિમાં દુનિયા સાથે દોસ્તી રાખવી, નારાજ ન થવું અને મિજાજ ન ખાતાં પેાતાનો હાથ ઉપર રાખવા એને માટે સાધ્ય છે જે હંમેશાં હસતા ચહેરા રાખે છે અને પ્રસન્નતાથી લેાકા સાથે વ્યવહાર કરે છે. સમ્રાટ ચંદ્રગુપ્તના મુખ્ય અમાત્ય ચાણુકયતે કોઇએ જને ગભરાતાં ગભરાતાં કહ્યું : સ્વામિન તમારા સાથીએએ તમને દગો દીધો છે. એ લોકા શત્રુઓમાં જઇને મળી ગયા છે. તમારી સેના પણ તમને છોડીને શત્રુ પાસે જવાની તૈયારી કરી રહી છે. ' ચાણકયે શાંતિથી ઉત્તર આપ્યા : ‘ ખીજા કાને પણ જવુ હાય તા ભલે જાય. મારી બુદ્ધિ માત્ર મને ન છેડી જાય તા બસ ! ' બુદ્ધિસ્તુ મા ગાન્મમ ! સંકટકાળમાં પરિસ્થિતિ સંભાળી લેનાર આવી અલિષ્ટત–ધટના-પટીયસી બુદ્ધિને જ મિજાજ કહે છે. પૂનામાં એક ભાઈ ધણા મશ્કરા હતા. લાંબા પ્રવાસ પછી ઘેર આવ્યા તે તાળું ખૂલે નહિ. હવે શુ કરવું ? નારાજ થવાથી તાળુ આછું જ ઉધડવાનું હતું ? પણ તે નાટકીય ઢંગમાં મેલ્યાં : અરે કમબખ્ત તાળા ! મેં તને પૂરા પૈસા આપી ખરીદ્યું હતું. હું તારા માલિક છેં. તું મારા ખરીદેલા દાસ સમાન છે, જે મહિના બહાર ગયા તો શુ થયું ?–મને ભૂલી જવાનેા ? હવે હું તારા પર સ્નેપ્રયાગ કરૂ છું, ખેાલતા જરા તારૂં મ્હોં !” અને એમણે તેલનાં મે-ચાર ટીપાં તાળામાં નાખી ક્રી ચાવી ફેરવી. તાળુ તુરત ખુલી ગયું. ઘરના Acharya Shri Kailassagarsuri Gyanmandir લેકા બહાર હેરાન થઈ રહ્યાં હતા તે પ્રસન્ન થઈ ગયા અને એ શુભ પ્રસન્નતા સાથે એમણે ગૃહપ્રવેશ કર્યાં. આપણા સમાજિક વનનાં તાળાં પશુ એવાં જ હોય છે. એને આપણે સ્નેહ-પ્રયાગથી જ ખાલી શકીએ છીએ. સોક્રેટિસ પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાની હતા અને પોતાના જમાનાના સહુથી કડવા ટીકાકાર. પ મિજાજના પાકા હતા. કદી શુદ્ધબુદ્ધ ખાઇ દેતા નહાતા. એક દિવસ એમની પત્ની ગુસ્સે થઈ જોરજોરથી લડવા લાગી. સેક્રેટિસ બરફની જેમ ઠંડા રહ્યા. આ જોઇને તે પત્નીને મિજાજ એર ગયા. એણે ગંદા પાણીની એક તલ ભરી સોક્રેટિસને માથે રેડી દીધી. ત્યારે એમણે કહ્યું : ‘ આટલી બના પછી વરસાદ તે પડે જ ને ! ' આવા ઠંડા મિજાજને કારણે જ તેએ પોતાના જમાનાને સુધારી શકયા. C મહારાષ્ટ્રના સંતકવિ અને સમાજસેવક તુકારામ પણ પેાતાની પત્ની સાથે શાંતિથી કામ લેતા હતા. તે પેાતાના અનુભવથી કહેતા મના કરા રે પ્રસન્ન ! સર્વ સિદ્ધિયે કારણ' અર્થાત હું લેકા ! તમારા મનને પ્રસન્ન રાખા, એ જ સ સિદ્ધિનું મૂળ છે., મેં આ લેખ ગાંધીજીની વિનાદ શક્તિના નમૂનાથી શરૂ કર્યાં છે. એના અંત પણ હું એ વાક્યથી જ કરીશ જે ગાંધીજીએ પાતાની સેવાગ્રામની કુટિરમાં લખી રાખ્યું. હતું : તમે સાચા હા તા મિજાજ સંભાળવાનું તમારે માટે આસાન છે અને તમારી વાત ઠીક ન હેાય તે, મિજાજ ખાવાથી કામ કેમ થશે કે આથી સૌથી માટું નુકશાન મિજાજને ખેાવાનુ જે મિજાજ ખ઼ુએ છે તે કમજોર બને છે, અધ બને છે, પે।તે જ પોતાના શત્રુ બને છે. જે મિજાજ ખાતા નથી તેનું ભવિષ્ય ઉજ્જવલ છે. છે. (‘જીવનસંદેશ'માંથી સાભાર For Private And Personal Use Only
SR No.531671
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy