________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
સ્યાદ્વાદ,
૫૭
ધર્મનું ખંડન કરવામાં આવે તો ય બાધ ન સ્યાદ્વાદ દષ્ટિઓને સાપેક્ષ છે જ્યારે પ્રત્યેક ગણાય પરંતુ વિદ્યમાન ઈતર ધર્મને સર્વથા દષ્ટિએ સ્યાદ્વાદની પણ સાપેક્ષ છે. જે સ્યાદ્વાદ અભાવ જ માનવામાં આવે છે તે અન્યાય જ પ્રત્યેક દષ્ટિને સાપેક્ષ ન હોય તો તે પ્રામાણિક છે. આથી જ ઉભય દષ્ટિએ સ્વસ્વ કલ્પનાનુ નથી કારણ કે પ્રત્યેક દષ્ટિના અવલંબન વિના સાર એકાંશગ્રાહક હાઈ અપૂર્ણ તે છે જ વ્યવહાર પથ સિદ્ધ થઈ શકશે નહિ. એ જ બકે બ્રાન્ત કે બાધિત થઈ જવા પણ સંભવ છે. રીતે પ્રત્યેક દષ્ટિ પણ સ્યાદ્વાદની સાપેક્ષતા - જ્યારે સ્યાદ્વાદ ઉભયદષ્ટિનું પ્રામાણિક વિના અપ્રામાણિક છે, કારણ કે એના વિના સંવલન કરી ઉભયદષ્ટિના વિષયને પ્રામાણિકપણે વસ્તુતત્વને યથાર્થ નિધાર થઈ શકે તેમ સ્વીકારે છે. આથી જ સ્યાદ્વાદ પ્રમાણુ પરિ- નથી. બલકે બ્રાન્તિ થઈ જવા સંભવ છે. આથી પૂર્ણ અર્થ ગ્રાહક છે, સર્વમુખી સમન્વિત સમજાશે કે સ્યાદ્વાદ એ સંશયવાદ નથી, સાંકવ્યાપક દષ્ટિમાન છે તેમ જ ન્યાયનિષ્ઠ છે. વૈવાદ નથી કે ભ્રમવાદ નથી પરંતુ વાસ્તવવાદ
વસ્તુના જે જે ધર્મો છે જે અપેક્ષાએ જે છે, પ્રામાણિકવાદ છે. એના ગે જ તે તે જે રીતે વ્યવસ્થિત હોય તે તે ધમને તે તે સંશય અથવા ભ્રમ વગેરેનું નિવારણ થાય છે અપેક્ષાએ સ્યાદ્વાદ સ્વીકારે છે, પરંતુ કલપનાથી અને ન્યાયી દષ્ટિએ તે તે ધર્મોનું પ્રામાણિક વિભક્ત નથી કરતો અથવા તો તદ્દગત ધર્મોનું નિર્ધારણ થાય છે. પૃથક્કરણ નથી કરતો પણ તે તે ધર્મનું એ એક દુઃખદ ઘટના છે કે આધુનિક પ્રામાણિકપણે નિર્ધારણ કરાવે છે તેથી સ્યાદ્વાદ પ્રામાણિકોએ સ્યાદ્વાદનો પરિપૂર્ણ અભ્યાસ પ્રમાણુ સકલ પ્રમાણમાં શ્રેષ્ઠ પણ છે.
કર્યો નથી, એનું સમનન પરિશીલન કર્યું નથી. ઉપર્યુક્ત દષ્ટિએ પણ બલવત્તર એવા
જેના વેગે સર્વતે મુખી વ્યાપક દષ્ટિમાન સ્યાદ્વાદ પ્રમાણની અનુયાયિ હાય અને સ્વમર્યાદામાં રહીને છ ધર્મનું જ પ્રતિપાદન
સ્યાદ્વાદરૂપ બલિષ્ટ પ્રમાણને સંશયવાદરૂપ માની
લેવાય છે. કરે તો પણ એ વાસ્તવિક છે, પ્રામાણિક છે. તાત્પર્ય એ છે કે સ્યાદ્વાદ પ્રામાણિક અપેક્ષાઓ જેમ એક જ વસ્તુમાં દેશભેદે રક્તત્વ વસ્તુગત ઉભય ધર્મનું અથવા ઉભય ધમ- અને રક્તત્વનો અભાવ અથવા તો એક જ વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરે છે જ્યારે ઉભય અધિકરણમાં કાલભેદે અન્ય વસ્તુના સંગ દષ્ટિઓ સ્વકલપનાનુસાર પ્રથકૃત પ્રત્યેક ધર્મનું અને વિગ રહી શકે છે તેમ જ એક જ અથવા પ્રત્યેક ધર્મવિશિષ્ટ વસ્તુનું પ્રકાશન કરે છે. વસ્તુમાં પ્રામાણિક અપેક્ષાએ પરસ્પર વિરોધી
વ્યવહાર પથમાં મિલિત ઉભય ધર્મો દ્વારા ધર્મો પ્રામાણિકરૂપ રહી શકે છે જે રૂપે જે પ્રયજન સિદ્ધિ થઈ શકતી નથી તેથી ઉભય ધર્મ જે સમયે જે વસ્તુમાં વિદ્યમાન હોય તે દષ્ટિની પૃથક પૃથક્ સાપેક્ષભાવે આવશ્યકતા જ રૂપે તે ધર્મને તે વસ્તુમાં અભાવ સ્યાદ્વાદ છે. જ્યારે પારમાર્થિક પથમાં વસ્તુતત્વને માનતો નથી જેથી તે બાધત અથવા બ્રાન્ત પ્રામાણિક નિર્ધાર જ મુખ્ય પ્રયોજનરૂપ હાઈ થાય તેમજ તે તે દષ્ટિ અનુસાર વ્યવસ્થિત રીતે સ્યાદ્વાદની આવશ્યકતા છે.
જ તે તે ધર્મોનું સ્વીકરણ કરે છે તેથી સાંકળે સ્યાદ્વાદ સમશીલ હાઈ પ્રત્યેક ધર્મને પણ થઈ શકતું નથી. પ્રામાણિક અપેક્ષાએ તે આવકારે છે જ્યારે પૃથક પૃથક્ દષ્ટિઓ છાશ તે ધર્મોનું પ્રતિપાદન કરે છે તેથી સંશય ગ્રાહક હાઈ ઈષ્ટ ધર્મને જ પ્રધાન પદાર્પણ થવાને પણ સંભવ નથી અને એટલે જ સ્યાકરે છે. આથી એમ પણ સિદ્ધ થાય છે કે દ્વાદ એ વાસ્તવવાદ હોવા સાથે ન્યાયનિષ્ઠ છે.
For Private And Personal Use Only