SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir בכתבתכתבכתב תבכתב ובתל થી ધર્મ-કૌશલય. Bostless heights–વગર ખરચની મહત્તા, પ્રેમાળ શબ્દો, સહાનુભૂતિપૂર્વકનું ધ્યાન અને માણસની કોમળતા પર આઘાત કરે તેવા પ્રસંગો સામે સાવધાની આમાં પાઇને ખરચ નથી, પણ એનાં મૂલ અણમોલ છે. છભને મીઠી રાખવામાં પાઈને ખર્ચ નથી. અને બોલતાં ચાલતાં કે વાત કરતાં સામા સાકરવાળી જીભ ગમે તેવા માણસને વશ કરે છે. ઉપર પૂરતું ધ્યાન છે, તેની વાત ઉપર સહાનુભૂતિ વેપાર કરવો તે ચીની સાકરનો જ કરવો, છે, તેની માગણી માટે બનતું કરવાની તમન્ના છે એળિયાનો વેપાર તે ગમાર કે અકકલહીણ માણસ અને બનતું કરી છૂટવાની પોતાની ફરજ છે, એમ કરે. અને અહીં રહી રહીને કેટલું રહેવું છે ? એમાં બતાવવું અને સામાના મન પર ઠસાવવું. એ બાપડ વળી કડવી જીભ વાપરીને વેર વસાવવાં બે જે પણ કેટલું ગેખી ગેખીને તમારી પાસે રાવ ખાવા કે ખરા? અને મીઠું બોલવામાં જાય શું ? એકની એક ભલામણને પત્ર લેવા કે કાંઈ કામ કરાવવા આવ્યા સ્ત્રીને “બા” કે “મા” કહી શકાય અને બાપની હોય તેના તરફ તોછડાઈ બતાવવી, તેને રોફ બતાવે, ઐયર પણ કહી શકાય અને એ વાત ખોટી નથી, પોતે ઘણા વ્યવસાયી છે એમ બતાવવા ધાંધલ કરો કે પિતાની સગી મા તે પિતાના સગા બાપની બૈરી પિતાને તે આવા સેંકડો લફરાં લાગેલાં છે એમ બતાવો થાય જ. પણ બાને બાપની બે કહે ત્યારે ખબર જેથી એને કે અને કેટલે આઘાત લાગે તેની કલ્પના પડે કે એમ બોલવામાં તથ્થાંશ હોવા છતાં વિવેક કરે છે? કેટલીકવાર તે દૂર દૂરથી એ તમને મળવા નથી, વ્યવહાર નથી, મર્યાદા નથી, આવડત નથી, આવેલ હોય, તમે એનું કામ જરૂર કરી આપશે એવી માનસવિદ્યાને અભ્યાસ નથી. એટલે સત્ય બોલવું આશાભેર એ તમારી ફરતી ફેરફૂદડી ખાતે હોય, જેટલું જરૂરી છે, તેટલું જ પ્રિય બલવું જરૂરી છે. તમે કયારે નહાએ છે અને ક્યારે પુરસદમાં છે, દુનિયાદારીના કામમાં પ્રેમાળ શબ્દો બેલનાર કામ તેની તપાસ કરીને આવ્યું હોય, અને તમે એને કાઢી લે છે, સામાને પિતાને બનાવી શકે છે અને આદર પણ ન આપે, ભભકામાં રોફ બતાવો અને પિતાને માટે સારો મત ઉત્પન્ન કરી શકે છે. અને જાણે તમે કોઈ જુદી જ દુનિયામાં હે–આ દેખાવ, પ્રેમાળ શબ્દ બોલવામાં તસ્દી નથી, તકલીફ નથી, અને દમામ, આ રેફ કદી ન કરતાં. બને તેટલું પ્રયાસ નથી, પાઈને ખરચ નથી અને ગોઠવણ કરવી કામ કરી આપજે, તેને ધીરજ આપજે, તેના કામ પડતી નથી. એનાં મૂલય અમૂલ્ય છે અને જીવન તરફ લાગણી દાખવજે અને જીવનમાં આવાં કામો પંથને સરળ કરનાર અનુપમ માત્રા છે. જ સાથે લઈ જવાનાં છે એટલું અવધારજો. Kindly words, sympathising attentions, watchfulness against wounding men's sensitiveness-these cost very little, but they are priceless in their value. H. W. ROBERTSON. 9-1-1947. For Private And Personal Use Only
SR No.531563
Book TitleAtmanand Prakash Pustak 048 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1950
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy