SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન વિકાસ - લેખક:–રા. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ બી. એ., એલએલ. બી. સાદરા. જેન દષ્ટિ એ, અખિલ બ્રહ્માંડ–દ રાજલોક- અનેક પ્રકારના કર્મ બંધનોરૂપી આવરસમસ્ત જગત-સકળ વિશ્વ, મુખ્ય બે વસ્તુને થી જેની અનંત જ્ઞાનશક્તિ, દર્શનશકિત ધારણ કરી રહેલ છે. તે બે વસ્તુ જડ અને વગેરે તદ્દન સુષુપ્ત દશામાં–અકિય સ્થિતિમાં ચેતન, પુદ્ગલ અને જીવ તરીકે જગજાહેર ઢંકાયેલી જણાય છે; પરંતુ તે કમે કમે પોતાની છે-સી કેઈને સુવિદિત છે. આ બંને વસ્તુમાં અનંત શક્તિઓ ફોરવીને જીવનના વિકાસમાં ચેતનાશક્તિ ધરાવતે જીવ-આત્મા મૂળ આગળ વધતા રહે તો, સકળ કર્મનો ક્ષય સ્વરૂપે સ્વસત્તાએ, સકલ કર્મમલરહિત હાઈ થતાં-બધા કર્મના આવરણે બસી જતાં તદ્દન નિર્મળ સ્ફટિકમણિ સાથે સરખાવી શકાય કુહ્ય કાર્યક્ષવાન મોક્ષના સર્વમાન્ય સિદ્ધાંઅને તે અનાદિ કાળથી કર્મબંધનથી બંધાયેલે – તેને અનુસરી સ્થિતિ-સિદ્ધદશા–પરમાત્મવીંટળાયેલ હોઈ આ સંસારચક્રમાં અઘટ્ટિકા સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. વૈદિક દષ્ટિ પણ આ યંત્રની માફક ભવભ્રમણ કરતો રહી–પરિભ્રમણ સિદ્ધાંત કબૂલ રાખે છે. બંને દષ્ટિમાં મુખ્ય ભેદ કરતો રહી જન્મ-મરણમાં અટવાયા કરે છે. એટલે જ છે કે જેન દષ્ટિ પ્રત્યેક જીવને જુદા દર્શનમેહ વ્યતીત થઈ ઊપજે બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણું ચારિત્રમોહ વિલેકિયે. વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? એમ પરાજય કરીને ચારિત્રમોહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણિ ક્ષમતણી કરીને આરૂઢતા, અનન્ય ચિતન અતિશય શુદ્ધ સ્વભાવે જ. અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ? ” –શ્રીમદ્ રાજચંદ્રજી સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાધ જાણી, ઘરથી બાહિર કાઢી મહિલજિન ! એ અબ શોભા સારી. રાગ છેષ અવિરતિની પરિણતિ, ચરણ મેહના ધા; વીતરાગ પરિણનિ પરિણમતાં, ઊઠી નાઠા બોધા.......હો મલિજિન” –શ્રીમાન આનંદઘનજી “પ્રથમ મિથ્યાત્વ હણી, શુદ્ધ દંસણ નિપુણ, પ્રગટ કરી જેણે અવિરતિ વણસી; શુદ્ધ ચારિત્રગત વીર્ય એકત્વથી, પરિણતિ કલુષતા સવિ વિણસી. ” -- શ્રી દેવચંદ્રજી આમ નિર્જરા કરતાં, મોહનીય કર્મનરેંદ્રને જેણે હણી નાખે, એવા તે સિદ્ધ ભગવાનના ચરણનું અમને શરણ હા ! (અપૂર્ણ) For Private And Personal Use Only
SR No.531479
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy