SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન વિકાસ ૩૭ જુદા આત્મસ્વરૂપે ઓળખાવે છે ત્યારે વૈદિક બુદ્ધિને સદા-સર્વદા સદુપયોગ કરતા રહી જે દષ્ટિ પરમાત્મસ્વરૂપમાંથી જીવરૂપે છૂટા પડેલા મનુષ્ય જીવનના વિકાસક્રમમાં આગળ અને જુદા જુદા અણુઓ, સકળ કર્મને ક્ષય થતાં આગળ વધે જાય છે તે મનુષ્ય વહેલામોડા પરમાત્મસ્વરૂપમાં ભળી જાય છે, એટલે જીવ અવશ્ય પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. શિવ થઈ જાય છે અને જ્યોતિમાં જ્યોતિ જ્ઞાન અને દર્શનથી થતો ઉપયોગ એ ભળી જાય છે. જીવનું લક્ષણ છે. જીવના બે ભેદ સંસારી જૈન અને વિદિક મેક્ષસ્વરૂપની ઘટના અને મુક્ત. અને સંસારી જીવના ત્રસ અને અંગેની માન્યતામાં માત્ર ઉપર જણાવ્યા મુજબની સ્થાવર, તેમાં પૃથ્વીકાય, અકાય અને વનસ્પસામાન્ય ભેદ તો બુદ્ધિશક્તિના પ્રભાવથી તિકાય એ સ્થાવર; અને તેઉકાય, વાઉકાય સંતોષકારક રીતે સમન્વય થઈ શકે તેમ છે; એ બે અને બેઈદ્રિય, તેઇદ્રિય, ચઉરિંદ્રિય અને છતાં પણ સૂક્ષ્મતમ બુદ્ધિવાદે અનેક પ્રકારના પંચંદ્રિય એ ત્રસ જીવે છે. આ બધા પ્રકારના મતમતાંતરોને ઉપસ્થિત કરી અનેક જાતના જીવોમાં મનુષ્ય પ્રાણી સાર અસાર સમજવાની વાદ-પ્રવાદને અવકાશ આપેલ છે અને પ્રખર વિવેકબુદ્ધિ અને વિચારશક્તિ ધરાવનાર તરીકે બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન ગેરવથી વિભૂષિત ઉચ્ચ સ્થાન રોકે છે. પ્રભાવશાળી તત્ત્વદશી' અને તત્ત્વવેત્તા ઋષિ- જાણવા ગ્ય–આદરવા ગ્ય-ત્યાગ કરવા મુનિઓએ હજારો ગ્રન્થની રચના કરી છે. એગ્ય વસ્તુઓ, પદાર્થો કે સગુણ-દુર્થ છે જીવથી અતિરિક્ત અન્ય તમામ ચેતના કયા કયા તેને યથાતથ્ય નિર્ણય બુદ્ધિશક્તિ રહિત વસ્તુઓને જડ-પગલિક વસ્તુઓમાં અને વિચારસરણીના સદુપયેગથી થઈ શકે છે. સમાવેશ થાય છે અને આ જડ વસ્તુ જ મુખ્યત્વે નિશ્ચયાત્મક બુદ્ધિનો પ્રભાવ, જીવન વ્યવહારના પૃથ્વી, પાણી આદિ પાંચ મહાભૂત તોરૂપ પ્રત્યેક કાર્યમાં ઉજજવલ પ્રકાશ પાડતા રહી પાંચ ભેદ પડે છે. મોક્ષની પ્રાપ્તિ થતાં સુધી મનુષ્યના અનુભવજ્ઞાનમાં દિન પ્રતિદિન વૃદ્ધિ અનેક કર્મબંધનના કારણે જીવને અનેક ભવ કર્યો જાય છે. સત્સંગ, સંતસમાગમ-ગંભીર, ભ્રમણ કરવા પડે છે. ધારણ કરેલ દેહ વિલય રહસ્યપૂર્ણ ધર્મશાસ્ત્રના પુસ્તકને અભ્યાસ, થતાં અન્ય દેહ ધારણ કરવું પડે છે અને તે મનન અને ઊંડી વિચારણપૂર્વકનું નિદિધ્યાસન, પ્રકારની સ્થિતિ ઉત્તરોત્તર સકલ કર્મને ક્ષય જીવનના અનેક જટિલ પ્રશ્નોનો ઉકેલ સાધવા થતાં સુધી ચાલુ રહે છે અને જીવે એક વખત માટે, પરસ્પર વિસંવાદી ધર્મો અને જવાબદારી મોક્ષદશા પ્રાપ્ત કર્યા પછી પુનાજ ન પુન- ઓનો સમન્વય સાધવા માટે, મનુષ્યની પ્રતિભાif મrળની પરિસ્થિતિમાંથી તે સાદિ અનંત શક્તિને અપૂર્વ બળ અને પ્રેરણાદાસ્ય થઈ પડે છે. સ્થિતિ પ્રાપ્ત કરી કાયમને માટે બચી જાય છે. ઘણી નીચી કેટીના નિગોદમાં વસતા એકે દેહધારી જીવ અને દેહ, શરીરી અને શરીર, દ્રિય જી કમે ક્રમે આગળ વધતા, મહાન ચેતનવંત જીવ અને પુદગલ એ બંને તદ્દન પુણ્યોદયના પ્રતાપે મનુષ્યત્વ પ્રાપ્ત કરવા ભાગ્યજુદી-નિરનિરાળી વસ્તુ છે. આવા પરમ ભેદ- શાળી થાય છે. સામાન્ય રીતે પ્રગતિવાદના જ્ઞાનનું યથાર્થ સ્વરૂપ જેને સમજાય છે-બંનેની સિદ્ધાંત મુજબ, જીવ પિતાને વિકાસ સાધતો, સર્વાશે ભિન્નતા સમજતી પરમ વિવેકબુદ્ધિ ઉન્નતિક્રમના પગથિયાં ઓળંગતો ઉચ્ચ કોટીમાં જેને પ્રાપ્ત થાય છે અને આવી ઉચ્ચતમ વિવેક આવતી જાય છે અને તે જ્યારે દશ દષ્ટાંત For Private And Personal Use Only
SR No.531479
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy