SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીશ્રુતજ્ઞાન *લે શાસનપ્રભાવક-આચાર્ય શ્રીમદ્ વિજયમેાહનસુરીશ્વરજી પ્રશિષ્ય ૫. ધર્મવિજયજી ગણી મતિ, શ્રુત, અધિ, મનઃપત્ર તથા કેવલ એ ૫ંચજ્ઞાનમાં સ્વપરપ્રકાશકતાને અંગે અપેક્ષાએ શ્રુતજ્ઞાનની મુખ્યતા જણાવવામાં આવેલી છે. કહ્યુ છે કે • કેવલથી વાચતા માટે, છે સુચનાણુ સમથજી’ વિજયલક્ષ્મીસૂરિ ’ આ શ્રુતજ્ઞાનના ચૌદ અથવા અપેક્ષાએ વીશ ભેદો શ્રીજૈન સિદ્ધાન્તમાં કહ્યા છે. તેમાં ચૌદ ભેદોનાં નામ આ પ્રમાણે- અક્ષરશ્રુત, 'સજ્ઞિશ્રુત, સભ્ય શ્રુત, ૪સાદિશ્રુત, પસપ - વસિતશ્રુત, ગમિકશ્રુત,અને અંગપ્રવિષ્ટત એ સાતના પ્રતિપક્ષિભેદો અનક્ષરશ્રુત, અસજ્ઞિશ્રુત, મિથ્યાશ્રુત, ૧૧ અનાદિશ્રુત, ૧૨૦૫ચસિતશ્રુત, ૧૭મગમિકશ્રુત, અને ૧૪અંગ બાહ્યશ્રુત. ( આ ચૌદ ભેઢામાં એટલેા ખ્યાલ રાખવાની જરૂર છે કે-વસ્તુતઃ તે શ્રુતના એ જ ભેદો છે, જેમકે અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત, અથવા સંજ્ઞીશ્રુત અને અસ’જ્ઞીશ્રુત, અથવા સભ્યશ્રુત તથા મિથ્યાશ્રુત, એમ યાવત્ અગપ્રષ્ટિશ્રુત તેમજ અંગમાહ્યશ્રુત. કાઇ પણ શ્રુતનો અંશ એવા નથી કે જેના ઉપર જણાવેલા અક્ષરશ્રુત-અનક્ષરશ્રુત ઈત્યાદિ વતંત્ર ખએ ભેદેોમાં સમાવેશ ન થાય, જૈનાગમમાં આવી પ્રણાલિકા કાઇ કાઈ સ્થળોએ નજરે પડે છે. જેમકે સિદ્ધના પંદર ભેઢે-તેમાં સ ભેદ્દાના સમુદાયની અપેક્ષાએ પંદર ભેદ્દે Acharya Shri Kailassagarsuri Gyanmandir સ કહ્યા છે, ખાકી તત્ત્વષ્ટિથી વિચારીએ તે ભેદમાં સમાવેશ થઇ શકે છે. તે આ સિદ્ધોને એ અથવા અપેક્ષાએ ત્રણ પ્રમાણે,-તીથ સિદ્ધ તથા અતીસિદ્ધ. આ બે ભેઢામાં સવ સિદ્ધોના સમાવેશ થઇ જાય છે, કારણ કે તૌસિદ્ધ એટલે તે તે જિનેશ્વર મહારાજાએ કરેલી તીથ-ચતુર્વિધસ’ઘ-ની સ્થાપના પછી જેઆ તે તે જિનેશ્વરના શાસનમાં મેક્ષે ગયા હોય તે બધા ય તીરાજાએ કરેલી તીથ સ્થાપના પહેલાં જ સ સિદ્ધ કહેવાય, અને જેઓ જિનેશ્વર મહાક ક્ષય કરીને માક્ષે ગયા ડાય તે અતીથ સિદ્ધ કહેવાય. હવે વિચાર કરીએ તા સ્પષ્ટ જણાઈ આવશે કે સવ સિદ્ધોમાં કેટલાક તીની સ્થાપના પછી મેક્ષે ગયા હશે તે કેટલાક મારુદેવા માતા જેવા આત્મા તીસ્થાપના પહેલાં પણ મેક્ષે ગયા હશે, એટલે સવ`સિધ્ધના જીવાને ઉપરના એ ભેદમાં જ અન્તર્ભાવ થાય છે. એ જ પ્રમાણે બાકીના જિનસિદ્ધ-અજિતસિદ્ધ, એકસિદ્ધઅનેકસિદ્ધ ઇત્યાદિ ખખ્ખુ ભેદો તેમજ બુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને બુદ્ધ પ્રેષિતસિદ્ધ, પુરુષલિ'ગસિદ્ધ, સ્ત્રીલિ’ગસિદ્ધ, નપુસકલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, ગૃહલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ ઇત્યાદિ ત્રણ ત્રણ જે માટે પણ સ્વયં વિચારી લેવું. આમ છતાં પણ વ્યવહારમાં સિદ્ધના જેમ પદર ભેદ્દા કહેવામાં આવે છે તે પ્રમાણે અહિં શ્રુતના ચૌદ ભેદ માટે પણ સમજવું. For Private And Personal Use Only
SR No.531419
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy