SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી શ્રુત શ્રુતના વીશ ભેના માટે આ પ્રમાણે નથી; પરંતુ તે વિવશા સ્વતંત્ર અને પૂર્વ પૂર્વ શ્રુતભેદ કરતાં આગળ આગળના ભેદમાં શ્રુતની અધિકતા જણાવવા માટેની છે. કાંશ ઉપર જણાવેલા ચૌદ ભેદ પૈકી પ્રથમ અક્ષરશ્રુતના વિચારી કરીએ અક્ષરા ત્રણ પ્રકારના છેઃ સ'જ્ઞાક્ષર, લયક્ષર અને વ્યંજનાક્ષર. આ ત્રણમાં વ્યૂ'જનાક્ષર નામના ભેદ નગમનયની અપેક્ષાએ નિત્ય છે, અર્થાત્ ન ક્ષતિ=ન સ્વમાવાદન્નતિ [ સ્વભાવથી જેનું ચલાયમાનપણું થતુ નથી ] એ વ્યુત્પત્તિની અપેક્ષાએ મીમાંસા શબ્દને નિત્ય માને છે જે પ્રસિદ્ધ છે, જ્યારે શબ્દથી અભિલાષ્ય-વાચ્ય જે ભાવે તે ક્ષર અને અક્ષર એટલે અનિત્ય અને નિત્ય બન્ને પ્રકારના છે. ઘટ-પટાઢિ પદાર્થી અનિત્ય છે, અને ધર્માસ્તિકાયાદિ અનૈિત્ય છે. બ્યુંજનાક્ષરને અંગે આટલું પ્રાસંગિક કહ્યું વિવેચન કરવામાં આવે છે. હવે અનુક્રમે સંજ્ઞાક્ષરાદિ પ્રત્યેકનું લધ્યક્ષર પાંચ પ્રકારે ઃ શ્રોત્રેન્દ્રિયલન્ધ્યક્ષર ૧, ચક્ષુરિન્દ્રિય યાર ૨, પ્રાણેન્દ્રિયલન્ધ્યાય ૩,રસનેન્દ્રિયલય Acharya Shri Kailassagarsuri Gyanmandir સી ન ક્ષર ૪, સ્પર્શનેન્દ્રિચલન્ધ્યક્ષર ૫, ( ઉપલક્ષણુથી છઠ્ઠો નેઇન્દ્રિ-મનાલયક્ષરના ભેદ પણ જાણી લેવા) ૩૫ શકા~~~આ પાંચ ( અથવા છ ) ભેદોમાં શ્રોત્રેન્દ્રિયલન્ધ્યક્ષર એટલે શું? સમાધાનઃ—કોઈ પુરુષે ‘શ ખ’શબ્દના ઉચ્ચાર કર્યાં, અમુક વ્યક્તિએ શ્રોત્રેન્દ્રિયદ્વારા તે શખ શબ્દને સાંભળીને આવા પ્રકારના આકારવાળી વસ્તુને શંખ કહેવાય છે એવું જે જાણપણું થવું' તે શ્રોત્રૈક્રિયલન્ધ્યક્ષર કડુવાય. તાત્પય એ છે કે જે જે અક્ષરા એલાય, તે તે અક્ષરાથી શુ વાચ્ય છે ? તેનું જે જ્ઞાન તેનું નામ શ્રોત્રેન્દ્રિયલન્ધ્યક્ષર શ્રુતજ્ઞાન કહેવાય. એ જ પ્રમાણે માકીની ઇન્દ્રિયા સંબંધી લખ્યક્ષરશ્રુતજ્ઞાન પણ સમજવું. જેમ કે સાકર મુખમાં મૂકતાં રસનેન્દ્રિયદ્વારા તેમાં રહેલી મીઠાશ જાણીને- આવા પ્રકારની મીઠાશ હોય તેને સાકર કહેવાય ? ઈત્યાત્મક જાણવું. એમ બીજી ઇન્દ્રિયા માટે પણ સ્વયં જે જ્ઞાન થવુ તેરસનેન્દ્રિયલન્ધ્યક્ષરશ્રુતજ્ઞાન વિચારી લેવુ'. કળશના વળી ઉપર જણાવ્યા પ્રમાણે વાચક વિગેરેથી વાચ્ચ વિગેરેથી ઉપલબ્ધિ એ પ્રકારે જેમ ટ. ને આકાર લગભગ સરખા છે, તે પ્રમાણે જુદી જુદી લિપિમાં અકાર વિગેરેના જુદો જુદો આકાર હાય છે, હોય છે. સામાન્યેાપલબ્ધિ તથા વિશેતે તે પ્રકારના આકારવાળા જે કૈંકારાદિ અક્ષરા તેનું નામ સ ંજ્ઞાક્ષર છે, અથવા પોતાની ઈચ્છા પ્રમાણે જે અક્ષરનું જે ચિહ્ન આકાર વિશેષ કરવામાં આવે તે સસાક્ષર કહેવાય, ાપલબ્ધિ. વાચક વિગેરેથી જાચ્ય વિગેરેનુ સામાન્ય જે જાણપણું તે સામાન્યપલબ્ધિ કહેવાય, અને વાચક વગેરેથી વાગ્યનું વિશેષ જાણપણું અર્થાત અનેક અવાન્તર ધ યુક્ત જ્ઞાન તે વિશેષેપલબ્ધિ કહેવાય. ઉપલબ્ધિ અનુપલબ્ધિની અપેક્ષા રાખવાવાળી હાવાથી અનુપલબ્ધિ સખધી પણ કાંઈ For Private And Personal Use Only
SR No.531419
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy