________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તક: ૩૬ મુ :
અક : ૨ જો :
www.kobatirth.org
A
શ્ર
સી
પ્રકાશ
સ'વત્સરીનું શુદ્ધ સ્વરૂપ શુ?
હરિગીત છંદ
“ સવત્સરી ” શું સૂચવે, એ ! જેન બન્ધુ સાંભળેા, સદ્બોધદર્શક પ આ, તે ધન્ય પુણ્યવતી પદ્મા; ગત વર્ષનાં નિજાક્રમની, કરવી નિરીક્ષાએ ખરી, તે ધન્ય ! ચોરાનુંતણી, ઉજવી તમે સવરસરી. ૧ માનવ જનમ માંદ્યા માણુ, તે પામીને શું શું કર્યું? શ્રી જૈન શાસન શાર્ક, તત્ત્વ કંઈ હૃદયે યુ ? અમૃતસમી ાણીભર્યા, વ્યાખ્યાનમાં વૃત્તિ ઠરી ?
છે ભર્યો, ભાર જ હર્યા;
સર્વે પરહરી,
કરી સંવલ્લી. ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ล ધન્ય ! જોરાળુંતણી, ઉજવી રૂડી સંવતરી. ર આજે સમાપન પર્મ તે, ઉચ્ચાશયાથી આખા વર્ડ્સના દેખને, માગી ક્ષમા ચોખ્ખા હૃદચથી વિનીતલાવે, ગ તા ધન્ય ! જોરાળુંતણી, સાફલ્ય દેવા, ગુરુઓ, સ ́ત-સાધુ, પૂયને શરણે જા, આબભરી માગેા ક્ષમા, તા ષ સ ાએ સ્નેહી-સબધી-મિત્ર સાની, નમ્ર થઇ માર્ગા ક્ષમા, તા શ્રી પ્રભુને ચાપડે, આ ક્રિયા થાશે જમા. ૪ માસા---વાસ-દિવસે અને પળપળતણી એવા જ ખુલ્લા દિલથી, આ જીવનનાં સત્શાસ્ત્રના સિદ્ધાન્ત આ, હ્રદયે સદા તા સુખદ્ વંવાળુંતણી, શુભ દેખો દોહરા
વહી;
માફી ચા, વહુને વહે; રાખા ભરી, સંઘલો. ૫
દાન, દયા, ને દીનતા, ધર્મ અને સમ; આપ શ્રમને ઓળખેા, એ સંવત્સરી મર્મ.
ભાદ્રપદ : ૪ સપ્ટેમ્બર : ૩૮
For Private And Personal Use Only
વિ રેવાશંકર વાલજી બધેકા નિવૃત એજ્યુ ઈન્સ્પેકટર અને ધર્મોપદેશક-ભાવનગર