________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી એ હા વી ર જી વ ન ચ રિ –
| ( શ્રી ગુણચંદ્ર ગણિકૃત) બાર હજાર કપ્રમાણ મૂળ પાકૃત ભાષામાં વિસ્તારપૂર્વક, સુંદર શૈલીમાં આગમો અને ચાર્યોરચિત અનેક ગ્રંથામાંથી દોહન કરી શ્રી ગુરુચંદ્ર ગણિ એ સ. ૧૧૩૯ ની સાલમાં રચેલે ગ્રંથ, તેનું સરળ અને સુંદર ગુજરાતી ભાષાંતર કરી શ્રી મહાવીર જીવનના અમુક પ્રસંગેના ઘાયુક્ત સુ દર અક્ષરોમાં પાકા કપડાના સુશોભિત બાઈન્ડીંગથી તૈયાર કરી પ્રકટ કરવામાં આવ્યા છે. - અત્યાર સુધીમાં પ્રકટ થયેલ શ્રી મહાવીર ચરિત્રો કરતાં વધારે વિસ્તારવાળા, જીવનના અનેક નહિ પ્રકટ થયેલ જાણવા જેવાં પ્રસ ગેલ, પ્રભુના પાંચે ક૯યાણ કે પ્રભુના સત્તાવીશ ભાના વિસ્તારપૂર્વક વિવેચન અને છેવટે પ્રભુ એ સ્થળે સ્થળે આપેલ વિવિધ વિયેા ઉપર બેધદાય કે દેશના એતો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. | શ્રી મહાવીર પ્રભુના શાસનમાં આ પણે જૈન સમાજ અ-વારે તેઓશ્રીના ઉપકાર નીચે છે, તેથી આ પ્રભુનાં જીવનચરિત્રનું માનપૂર્વક વાંચન, પઠન પાઠન, અભ્યાસ કરવો જ જોઈએ. વધારે લખવા કરતાં અનુભવ કરવા જેવું છે. સુમારે ઇસેં હ પાનાનો આ ગ્રંથ મડ઼ાટા ખર્ચ કરી પ્રકટ કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૩-૦-૦ પટેજ જુદું .
લખાઃ-શ્રી જૈન આત્માનંદ સભા--ભાવનગર.
અમારા માનવંતા પેટ્રન સાહેબ અને લાઈફ મેમ્બરોને ભેટ. નીચેના ત્રણ ગ્રંથ તૈયાર થાય છે, તૈયાર થયે ચાલતા ધોરણ પ્રમાણે મોકલવામાં આવશે. ૧ શ્રી મહાવીર જીવનચરિત્ર (સચિત્ર ) છસે હું પાનાના દલદાર ગ્રંથ રૂા. ૩-૦-૦
૨ શ્રી આત્મકાન્તિ પ્રકાશ–પૂજય પ્રવર્તક 10 શ્રી કાતિવિજયજી મહારાજનાં ભક્તિરસભર્યા વિવિધ સ્તવન (જેમાં મુનિરાજશ્રી ચતુરવિજયજી મારાજ તથા ઉત્તમ ભોજકની કૃતિઓને સમાવેશ થાય છે. વેચાણ માટે સીલકે નથી )
૩. “ મહામેઘવાહન જૈન રાજા ખારવેલ ? પ્રાચીન ઐતિહાસિક જાણવા જેવી હકીકતપૂર્વક ગ્રંથ.
જલદી મંગાવે ઘણી થાડી નકલે છે.
જલદી મગાવે. શ્રી ત્રિ ષ ષ્ટિ શ લા કા પુ રૂ ષ ચ રિ ત્ર પ્ર થ મ ૫ ૬. પ્રતાકારે તથા બુકાકારે સુંદર ટાઈપ, ઊંચા કાગળ, સુશોભિત આઈન્ડીંગથી તૈયાર છે. થોડી નકલે બાકી છે. કિંમત મુદ્દલથી ઓછી રૂા. ૧-૮-૦ પિ. જુદું.
બીજા પર્વથી છપાય છે.
For Private And Personal Use Only