________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ મા ન
USAL
સુખ આર
નંદભાઈ ખી. એ.ના પ્રમુખણા નીચે વિદ્યાથી એની ઇનામી હિરાના મેળાવા કરવામાં આવ્યા હતા અને આસામ મહારાજના જીવન ઉપર વિદ્વત્તાપૂર્ણ વિવેચન થયું હતું. ભાદરવા સુદ ૧૪ શ્રી જ્ઞાવિજયજી ગ્રેચમાળાના મકાનમાં શ્રી વિજયવલ્લભસૂરિષ્કૃત પંચપરમેષ્ઠિની પૂજ ભાવવામાં આવી હતી.
મીસુત ગુલામદભાઈ વિઠ્ઠલદાસના સ્વર્ગવાસ
શ્રીયુત્ ણુલાખષદભાઇ સુમારે ૬૫ વર્ષની ઉમરે ચોડા દિવસની બીમારી ભાખવી તેમના નિવાસ સ્થાન મહુવામાં પંમત પામ્યા છે. કેટલાક વર્ષ પૂર્વે ધંધાર્થે મુંબ૪માં જઇ આર્થિક લાભ સારા મેળવી વૃદ્ધાવસ્થાની શરૂઆતમાં પેાતાના નિવાસસ્થાન મહુવામાં નિવૃત્તિ લખતે કાયમ રહેતા હતા અને ત્યાં સામાન્ય વેપાર કરવા સાથે દેવગુરૂમની ઉપાસના કરતા હતા. તેઓ વ્યવહારકુશળ, બુદ્ધિશાળી, વિચારક અને સ્વભાવે સરલ, શાંત અને માયાળુ હતા. છેવટ સુધી ધર્મનું પાલન કરવા સાથે પરમાત્માના મરણપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. આ સભા ઉપર તેમાં પૂષ પ્રેમ ધરાવતા હતા અને તેથી પણા વર્ષોથી આ સભાના તે સભાષદ હતા. તેમીના સ્વર્ગવાસથી એક વાય અને વ્યવહારકુશળ સભાસદની આ સભાને ખોટ પડી છે, જેથી આ સભાને બી જ દિલગીરી થઈ છે. તેનેનાં પવિત્ર આત્માને અનત શાંતિ પ્રાપ્ત થાય તેવી પરમાત્માને પ્રાથના કરવા સાથે તેમના સુપુત્ર ભાઇ અમૃતલાલ તેમાના શુભ પગલે ચાલી તેઓની કીર્તિમાં વધારે કરે તેમ ઇચ્છીએ છીએ અને તેમના કુટ્ટુંબને દિલાસા આપીએ છીએ.
ભાઇ પુરુષાત્તમદાસ જગજીવનદાસ દલાલના સ્વવાસ
ભાઈ પુસ્ત્રાત્તમદાસ સુમારે ૪૫ વર્ષની ઉમરે અઢાળ સ્વર્ગવાસ પામ્યા છે, હુંડી વિગેરેની દલાલીંને ઋષી કરી ચેગ્ય રીતે પેાતાના કુટુંબનું પાલન કરતા હતા. દરમ્યાન થોડીક મુદ્દતથી શહેરમાં વેપારની અદીને લખને પોતાની સારી આવકમાં તૂટા પડવા માંડયા. બીજી રીતે કાઇ આવકનું સાધન તેમાને ગ્રામ ને નાની મીનરાજગારી થતાં તેમને મા! ખતે ગાંધિ, માંધે અને ઉત્પત્તિ ગ્રેપન્ન ચૂર્ણ તેથી સમજની મુ ંઝવ! વધતાં, મગજ ભ્રમિત હતાં નવકાર મંત્રના સ્મરણપૂર્વક જળારાયમાં પડતા દેહ છોડયા, તેઓ સ્વભાવે સરલ, મિલનસાર, માયાળુ અને શ્રદ્દાવાન હતા. તેમે જેએાના પ્રસંગમાં માવતા તેમની સાથે ગેમ મળી જતા હતા. આ સભાના તેએા વખતથી સભાસદ હતા. પ્રભા ઉપર તેમાન ખૂબ પ્રેમ હતે. તેભેાના આવી રીતે અકાળ મૃત્યુથી સભાને એક લાયક સભાસદની ખોટ પડી છે. તેથી મા પાતાને ખેદ જાહેર કરે છે. તેના પવિત્ર આત્માને અખંડ સાંતિ પ્રાપ્ત થાય તેમ જીીએ છીએઁ, અને તેમના કુટુંબને દિલાસા દઇએ છીએ.
For Private And Personal Use Only