SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ : ૨ ન બોલવું. પાણીને સંયમ રાખીને અનિષિદ્ધ અન્ન ખાવું. અવની નિંદા ન કરવી. વધારે પડતું તીખું, કડવું, બારૂ, ગરમ કે તેજ જન રક્ષસી છે. અધકચરું, રસ વગરનું, દુધવાણું, વાસી અને હું અન્ન તામસી છે. રાજસી, તામસી તથા શાસ્ત્રનિષિદ્ધ અન્નને ત્યાગ કરવો જોઈએ. એક થાળીમાં બે માણસોએ ન ખાવું. એ જ રીતે એક જ પ્યાલામાં દૂધ કે પાણી ન પીવું. સૂતાં સૂતાં ન ખાવું. એક હાથમાં અન્ન લઇને બીજા હાથવડે ન ખાવું. ભોજનસામગ્રીની હતા ભોજનનો સામાન, લોટ, દાળ, છે વગેરે જે વાસણમાં રાખવામાં આવે તે બરાબર માફ કરેલા હોવા જોઈએ અને બંને રાખવા જોઈએ. મુલ્લા વાસણમાં ઉંદર વગેરે અને ચીને ગંદી કરે છે. દૂધ, ઘી, માખણુ ભગેરેના વાસણમાં આંગળા ન નાખને જોઈએ. આમ કરવાથી નખનું ઝેર માં મળી જાય છે. કેઈ કોઈ વાર બધી ચીજો હડફમાં મૂકવી જોઈએ. પીવાનું પાણી જે વાસણમાં રાખવામાં આવતું હોય તે હમેશા અંદરથી ધોવું જોઈએ. તેને પણ ઢાંકી રાખવું જોઈએ. ભોજન કરતી વખતે પાણી ન પીવું ર થ્ય માટે ઘણું જ સરસ છે. પા પીધા વગર ન જ ચાલે તો જનની વચમાં થોડું પાણી પીવું જોઈએ. પછી એકાદ કલાક બાદ પાણી પીવું ઉત્તમ છે. પંગતમાં જન કરવા બેઠા દઈએ તો સૌની સાથે જ ઉઠવું જોઈએ. પિતાને ઉતાવળથી ખાવાની ટેવ હોય અને પંગતમાં કેને ધીમે ધીમે ખાવાની ટેવ હોય તો હું શા ધીમે ધીમે ખાવું જોઈએ. - ભોજન કર્યા પછી દાંત ખૂબ સારી રીતે સાફ કરવા જોઇએ, દાંતની પોલમાં અન્ન દાણો પણ ન રહેવું જોઈએ. દાંતમાં એવું રહેવાની દાંત નબળા બને છે અને પાયરીયાને રોગ થાય છે. દાંતમાં કશું રહે મયું હોય તો લીંબડાની ડાળખીથી કાઢી નાખીને સારી રીતે કોગળા કરવા. કોગળા કરતી વખતે મોડું પાણીથી ભસ રાખીને દશ પંદર વાર આંખો ઉપર પાણી છાંટવું. દરેક માણસ દિવસમાં જેટલી વાર મેઢામાં પાણી છે એટલી વાર એમ કરે તે તેની આંખો ખૂબ તેજસ્વી રહે તથા આ બગયાને ભય ઘણે ઓછો રહે છે. જન પછી શું કરવું, શું ન કરવું? ભોજન કર્યા પછી ધોયેલા હાથની હથેળી આંખે € પર ફેરવવાથી પણ આંબાનું તેજ વધે છે. ભોજન પછી સો ડગલાં ચાલવું અને મૂત્રત્યાગ કરવો જોઈએ. ભોજન પછી દેડવું, કસરત કરવી, તરવું, નહાવું, ઘોડેસ્વારી કરવી સ્વાથ્ય માટે ઘણું જ નુકશાનકારક છે. ખાઈને તરત બેસી રહેવાથી પેટ વધે છે, દેવાથી વાયુની વૃદ્ધિ થાય છે. સો ડગલા ચાષા પછી આગેટવું સારું છે. આ વું એટલે સૂવું નહિ. જે ભજન કરીને તુરત સૂઈ જાય તેને બરાક પચતે નક્કી. For Private And Personal Use Only
SR No.531419
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy