SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ સ કા ૨ ન્હાવા માટે પાણી ન લેવું. સ્નાન કરીને મોટા ટુવાલવડે આખા શરીરને સારી રીતે ૮ી નાખવું. કેઈપણ ભાગ બીને ન રહે એઈએ. બીજાએ વાપરેલો ટુવાલ કદી પણ ન જાપર. સ્નાન કર્યા પછી શહ સફેદ કપડાં પહેરવા. પૂજા માટેનાં કપડાં જુદાં રાખવાં જોઈએ. નહાયા પછી કાંચકી કે દાંતીયા વડે માથાના કેશ બરાબર કરી લેવા. પછી ઘરમાં માતા પિતા વગેરે વડીલેને હંમેશાં નિયમપૂર્વક પ્રણામ કરવા. હંમેશાં વહીલાને પ્રણામ કરવાથી આયુષ્ય, વિદ્યા, યશ તથા બળની વૃદ્ધિ થાય છે. કપાસમાં પોતાના સંપ્રદાય અનુસાર તિલક કરવું. ઇદેવની પૂજા હમેશાં પિતાના ઈષ્ટ દેવની પૂજા-પ્રાર્થના કરવાનું અવશ્ય રાખવું. પ્રાર્થના વખતે આને બંધ રાખવી અને ચિત્તને યથાસાય એકાગ્ર રાખવું. ભોજન રસોઈ તૈયાર થાય કે તરત જ પહેલવહેલાં ઘરે આવેલા અતિથિને સત્કાર કરે. અને પછી તોજન કરવું. હાથ પગ લઈને, બરાબર સારી રીતે કેગળા કરીને ભોજન કરવું. ભૂજન કરવાં પહેલાં પ્રબુ-મરણ કરીને તેના પ્રસાદરૂપે જન સમયે પ્રસન્ન રહેવું. બોલવું નહિ, પૂબ ચાવી ચાવીને ખાવું. જે સારી રીતે ચાવ્યા વગર ખાય છે તેઓના દાંત નબળા બની જાય છે અને પરિણામે મંદાગ્નિ થાય છે. હંમેશા સવાર સાંજ નિયમિત વખતે ભોજન કરવું. ખરી રીતે તે ભોજનને સારો સમય એ જ છે કે જ્યારે ખરી ભૂખ લાગી હોય. જનને સમય નિયમિત રાખવાથી બરાબર વખતે ભૂખ આપોઆપ લાગે જ છે. અપ્રસન્ન મનથી, રૂચિ વગર, ભખથી વધારે અને વધારે મસાલાવાળું તંદુરસ્તીને કશું જ નુકશાનકારક ભેજન એટલું બધું વધારે ન લેવું કે જેથી અપ અથવા અs Vઈ : ય. થી જ તરસ લાગી હોય, પેટમાં દર્દ હોય, શૌચની હાજત હોય અથવા કઈ પણ જાતની બીમારી હોય તે વખતે જન ન કરવું. અપવિત્ર સ્થાનમાં, ખુરશી વગેરે પર બેસીને સંધ્યા સમયે, ગંદી જગ્યાએ, ફુટેલા પાત્રમાં જન કદી પણ ન કરવું. ધૂળ દગ, વગરને, પ્રકાશવાળા, શુદ્ધ હવાવાળા સ્થાન માં ભેજન બનાવવું જોઈએ. ભેજન બનાવનાર તેમજ પીરસનાર માણસ દુરાચારે, રેગી, કોબી કે શોકગ્રસ્ત ન હૈ જોઈ , ભોજન કરવાના સ્થાનમાં પિતાના કુટુંબના માણસે, મિત્રો તથા વિશ્વાસુ નોકર સિવાય બીજા કોઈએ ન રહેવું જોઈએ. જે અન્ન ચોરી કે ઠગાઈ અન્યાયધી વ્યું છે તે બુદ્ધિમાન પુરૂષે ન ખાવું. ભોજન કરતી વખ { ગુસ્સો ન કર, ક, વચન ન બેલવું, ભેજનના દોષે ન દેખાડવા, રડવું નહિ, શેક ન કરવો તથા જોરથી For Private And Personal Use Only
SR No.531419
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy