________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
ચ
સ કા ૨
જરૂર શૌચ જવું જ. સાંજે પણ સારું છે. મળત્યાગ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ, મળત્યાગ કર્યા પછી હાથ, પગ, મોં પુષ્કળ પાણીથી ઘેવા જોઈએ.
દંતધાવન. દાંતને બાવળ, વડવાઈ લીંબડા વગેરેના દાતણવડે ધીરે ધીરે ઘસીને સાફ કરવાની ટેવ પાડવી. દાતણ ગાંઠ વિનાનું તથા બાર આંગળ લાંબું હોવું જોઈએ.
- કાશે, કાંટાળું માથું, બાવળની છાલ, અક્કલકર, ફટકડી, સિંધવ, મીઠું, હરડે, માં, આમળાં, સુંઠ, પીપર અને મસીએ બધાં સરખે ભાગે લઈ મંજન બનાવી લેવું. એ મંજન દાંત માટે ઘણું જ લાભદાયક છે. સરસીયા તેલમાં થોડું સિંધાલુણ મેળવીને દાંત તથા પેઢાં ઉપર ધીમે ધીમે ઘસીને છેવાથી દાંત ઘણા મજબૂત અને નિરોગી બને છે.
દાતણ હાલતાં ચાલતાં ન કરવું. પૂર્વ તરફ બેસીને શાંતિપૂર્વક દાતણ કરવું, દાતણથી દાંત સાફ કરીને એની ચીરવડે જીભ સાફ કરી ને એક તરફ ફેંકી દેવી.
આખા દિવસમાં ઠંડા પાણીના કોગળા ખૂબ કરવા. કેગળા એવી રીતે કરવા કે જેથી દાંતના આગળ પાછળ ભાગ, જીભ, પેઢાં વગેરે સઘળું સાફ થઈ જાય. નદી અથવા તળાવની અંદર કોગળા ન કરવા.
વાયુસેવન હંમેશાં સવાર સાંજ ખુલી, તાજી અને શુદ્ધ હવામાં પિતાની શક્તિ અનુસાર થાક ન લાગે ત્યાં સુધી સાધારણ ચાલીને ફરવું જોઈએ. નિયમપૂર્વક ફરવાના વ્યાયામથી તથા શુદ્ધ વાયુસેવનથી શરીરને ઘણો જ લાભ થાય છે. અતિશય ઠંડી હવામાં, વરસાદમાં તથા ગંદી જગ્યામાં ન ફરવું.
તૈલાશ્ચંગ હમેશાં આખા શરીરને તેલ લગાડવાથી ખૂબ લાભ થાય છે. ગળાથી નીચેના ભાગમાં સરસવનું તેલ તથા મસ્તક ઉપર તલ વગરનું તેલ લગાવ માથાને ઠંડું રાખવું અને પગ ગરમ રાખવા એ હિતકર છે.
સ્નાન હમેશાં સવારમાં સ્નાન કરવું. શરીરના બધા અંગોને હાથવડે ખૂબ ચેળીને ન્હાવું જોઈએ. ન્હાતી વખતે એવો નિશ્ચય કર્યો કે મારા શરીરના મેલની સાથે મનને મેલ પણ છેવાઈ રહ્યો છે. ન્હાતી વખતે ભગવાનનું નામોચ્ચારણ અવશ્ય કરવું જોઈએ. ન્હાવા માટે બારે માસ તાજુ ઠંડું પાણી જ ઉત્તમ છે. વાસી પાણીથી કે અત્યંત ગરમ પાણીથી ન્હાવું રેગ્ય નથી. તાવ, અતિસાર વગેરે ગોમાં ન્હાવું નહિ. ન્હાતી વખતે પહેલાં મસ્તક ઉપર જળ નાખવું, ગરમ પાણીથી ખુલ્લી જગ્યામાં કદી ન ન્હાવું. જે ડોલમાં પાણીથી બીજે માણસ ન્હા હોય તેને ધોઈ સાફ કર્યા વગર તેની અંદર
For Private And Personal Use Only