SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ૫ | ૫ ૮ મે ત્રાદશી યાને મેરુ તેરશ (મહા વદ ૧૧), ઉલ્લાસનું ગણાય. એ દિને પૂજા-સરઘસ-વરઘોડે આ પર્વનું મહાતમ્ય નારીવૃંદમાં સવિશેષ છે. અને ભાષણ કે વ્યાખ્યાનેદ્વારા પ્રભુથીને ઉપદેશ વૃતાદિકના મેરુ (પર્વત) બનાવી દેવાલયમાં મૂકવામાં જૈનમાં જ નહિં પણ જૈનેતરમાં પણ સારી રીતે આવે છે. વળી એ દિને ખાસ કરીને કંઈને કંઈ પ્રચારી શકાય એવા માર્ગો જાય છે અને હજુ તપકરણી કરવામાં આવે છે. સવિશેષ જોવાની આવશ્યકતા છે. પ્રભુશ્રીની ૯. ફાગુન એમાશી (. શુ.૧૪). શીતઋતુના અહિંસા, સત્ય અને અનેકાંત શૈલી સંબંધી જેટલું સમાપ્તિકાળે અને ગ્રીષ્મના મંડાણમાં આ બીજી જ્ઞાન વધારે વિસ્તારવામાં આવે એટલી હદે વિશ્વ ચોમાશી આવે છે. એ કાળે ઋતુના કેરકારની પરે શાંતિનું સામ્રાજ્ય વધે એ નિઃસન્ડે વાત હોવાથી સવિ જીવ કરું શાસનરસી ' એવી અસર આહારાદિ વસ્તુઓ પર થાય છે એથી ભાજીપાલો તેમજ ખજુર વિ. ચીજોમાં જીપત્તિનો ઉદાર ભાવનાથી આ દિવસનું માહાતમ્ય રસાર્વજનિક સંભવ થાય છે એટલે તે સર્વનો ત્યાગ ઇષ્ટ મનાય કરવા યત્ન સેવા ધટે. છે. આ દિનની ઉજવણી પણ પૌષધ, દેશાવગાસિક ૧૨. ચૈત્રી પૂર્ણિમા (ચૈત્ર સુદ ૧૫). કોાત કી કે ઉપવાસ આદિના વતથી થાય છે. એવીશ જિન માફક જ આ દિનનું માહાતમ્ય પણ ખાસ કરી સંબંધી દેવવંદન વિધિ પ્રથમ માશી માફક શ્રી શત્રુંજય યાને શાશ્વત તીર્થ સહ જડાવેલું છે. સમજવાનો છે. કેટલાક વ્રતધારીઓ ફા.સુ. ૧૪ ને એ પુન્ય અવસરે શ્રી યુગાદિ જિનના પ્રથમ ફ. શુ. ૧૫ ને હેલિકા પર્વ તરીકે ખ્યાત છે તેને ગણધર પુંડરીક ઊર્ફે રૂષભસેન શત્રુંજયની શીતળ છઠ્ઠ કરે છે. સંધ્યાકાળે ચમારની પ્રતિક્રમણ કરાય છે. છાયામાં કર્મોથી કાયમને સારુ મુક્ત થયા. એ ૧૦. હેલિકા પર્વ (કા. શુ. ૧૫) જૈન ધર્મમાં સાથે સંખ્યાબંધ આત્માઓએ વિકલ્યાણ સાધ્યું. પાલીતાણામાં ઉકત દિને ખાસ કરી યાત્રાળુઓ આ સંબંધમાં એક ચોક્કસ કથાનક છે જે હોલિકા મોટી સંખ્યામાં એકઠા થાય છે ને દાદાના તથા દંઢાની’ કથા તરીકે વર્ણવાય છે. અગ્નિમાં દરબારમાં રથયાત્રાદિ મહોત્સવ પૂર્વક પૂજા કા બાળવા, ધૂળ ઉરાડવી, ફાગ કે અપશબ્દભરી ભણાવી, તપકરણ પૂર્વક આત્મકલ્યાણમાં દિવસ વાણી ઉચ્ચારવી અને યથેચ્છ વિહાર કે કુચેષ્ટાઓ વ્યતીત કરે છે. અન્ય સ્થળોમાં પણ શત્રુંજયના કરવી એ જૈનધર્મને મંજુર નથી. સમજુ વ્યક્તિ પટ બંધાય છે ને શ્રદ્ધાળુઓ તેના દર્શનથી યાત્રા એવી પર્વ ઉજવણીમાં પ્રમોદ ન જ માને. વસ્તુતઃ કર્યાનો લહાવો લે છે. કેટલેક સ્થળે સમવસરણની દહન તે કર્મનું કરવાનું છે, જે તપાદિ કરીને રચના કરવામાં આવે છે. વળી આયંબિલની હોળીના પાલનમાં જ સંભવે છે. આ છેવટને દિન હોવાથી નરનારીઓ અલાદ૧૧. શ્રી મહાવીર જયંતિ (ચૈત્ર શુ. ૧૩). વર્ત- પૂર્વક વિધિ પણ ત્યાં જ આચરે છે. સમવસરણની માન જૈન શાસનને પ્રવર્તાવનાર ચરમ જિનપતિ શ્રી રચનાથી પ્રેક્ષકને અને દર્શન કરનારાઓને સહજ મહાવીર દેવનો એ જન્મદિન છે, આમ તીર્થની ખ્યાલ આવી શકે છે. પ્રભુશ્રી પોતાની વિદ્યમાન દષ્ટિએ મૂળપુરુષ ગણાતા અને તીર્થકરેની ગણત્રીએ અવસ્થામાં એને આશ્રય લઈ બાર પર્ષદા સમક્ષ છેલા મનાતા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીનું જન્મ- માલકોશ રાગમાં-સૌકોઈને સમજાય તેવી મનહર કલ્યાણક વિવિધ પ્રકારે ઉજવવું એ પ્રત્યેક જૈનનું શૈલીમાં-દેશના દેતા હતા. એ સાંભળી ઇદ્રો, ચક્રઆવશ્યક કાર્ય છે. કાઇ એ દહાડે તપાનુષ્ઠાન કરે વર્તીએ કે રાજા-મહારાજાઓ માત્ર નહીં પણ તે માટે મનાઈ ન જ હોય છતાં આ પર્વ આનંદ- નરનારી અને તિર્યંચા પ્રમુખ કાટિંગમે છે For Private And Personal Use Only
SR No.531419
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy