________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Idi
૪
આ
૫
છું.
૫
વા
છેલ્લા તી
* આ નિશ્લિી રહે
કલ્યાણ સધાતું. ચાલુ સમયની સામગ્રીને ઉપચાર કરવાનો હોય છે. આમ છતાં મોટે ભાગે આ કરી આખું દશ્ય ગોઠવવામાં આવે તો તે તાદસ્ય દિનને આનંદને દિવસ ગણી, સુંદર વસ્ત્રાભૂષણેમાં ચિતાર રજૂ કરી એક સુંદર બોધપાઠરૂપ નિવડે તેમ છે. સજજ થઈ દેવદર્શને, પૂજા, પ્રભાવના ને મિષ્ટાન્ન
૧૩. અક્ષય તૃતીયા (વૈશાખ. . ૩ ). આ જમણમાં વ્યતીત કરે છે. આ દિવસે છેલ્લા તીર્થકર તે જ દિન છે કે જે દિવસે પ્રથમ તીર્થકર શ્રી
શ્રી મહાવીરદેવ પાછલી રાત્રે મોક્ષપદને પામ્યા. ઋષભદેવે એક વર્ષના ઉપવાસ પછી શ્રી શ્રેયાંસ
આમ આ નિર્વાણ કલ્યાણક તે એક રીતે દુઃખકર કુમારને ઘેર ઈષ્ફરસ(શેલડીનો રસ)થી પારણું કર્યું.
પ્રસંગ ગણાય છતાં પ્રભુ તે સર્વથી ( કર્મો અને એ વેળા પ્રભુશ્રીની કરપાત્રશક્તિથી હાથ ઉપર
જગત ) મુકાયા, આદિ અનંતકાળ સુધી ટકી ઠલવાતા ઇક્ષુકું ભોમાંથી એક બિંદુ સરખું પણ નીચે
રહેનાર અનંત કુળને ભેગી બન્યા એ આનંદને પડ્યું નહીં અને વહરાવનાર શ્રી શ્રેયાંસકમારને પ્રસંગ પણ ખરી જ, માટે એની ઉજવણીમાં એ પણ એ અક્ષય ફળદાતા નિવડયું. વર્ષીતપનું પારણું
ભાવનાનું પ્રાબલ્ય દષ્ટિગોચર થાય છે. ઘરોમાં દિવા આજે પણ ઉતાદને કરવામાં આવે છે. જો કે એ
પ્રગટાવાય છે, કારણ કે ભાવ ઉદ્યોત ના દીપકરૂપ સંબંધી ક્રિયા સિદ્ધાચળ(પાલીતાણા)માં કરાય છે;
પ્રભુ તે આપણી વચ્ચેથી સિધાવી ગયા એટલે જ્યારે ખરી રીતે એ શ્રેયાંસકુમારની જન્મભૂમિ
લકાએ-જનતાએ-ભકતોએ દ્રવ્યદીપક પ્રગટાવી એ (હસ્તિનાપુર) કે જ્યાં તેમણે શ્રી યુગાદીશને પારણું
પ્રસંગની યાદગીરી ચાલુ રાખી. વળી સંપન્સરને
છેલ્લો દિન પણ એ જ એટલે વહીપૂજન માહાસ્ય કરાવ્યું ત્યાં કરાવી જોઈએ.
પણ એની સાથે જોડાયું. ૧૪. અષાડ માશી (અશાડ શુ. ૧૪). આમ આપણે અંકક દિવસના પર્વની વાત ગ્રીમની પૂર્ણાહુતિ ને વર્ષાને પ્રારંભ. એ ઋતુ વિચારી ગયા. હવે એક કરતાં વધુ દિવસોવાળા થોડા સંબંધી ફેરફારને નાકા આગળ આવતી આ પર્વે સંબંધી થોડુંક જોઈ લઈએ. ત્રીજી ચોમાસી છે. એ વેળા પણ આહાર પાણી સંબંધી કેટલાક ફેરફારો જરૂર છે. વળી વર- ૧૬. પર્યુષણ પર્વ–આ જૈન ધર્મના પર્વેમાં સાદમાં, જીવાકુળ ભૂમિ થવાથી કેટલાંક બંધને મુખ્ય પર્વ ગણાય છે. એનું માહાતમ્ય પણ સવિશેષ પણ સાધુ-સાધ્વી માટે નિયત કરાયેલા છે. પૂર્વ છે. એની સરખામણી કલ્પવૃક્ષ અને શત્રુંજય સહ વત તપકરણી ઉપરાંત આ દિન પછીથી પ્રાયઃ સાધુ- કરાય છે, તેથી પર્વાધિરાજ નામ પણ તેને શોભે સાધ્વી ચાર માસ પર્યત એક સ્થાને રહે છે. જીવરક્ષા છે. એ આઠ દિવસનું પર્વ છે. ચોમાસામાં નિમિત્તે સંથારે પણ પાટ પ્રમુખને આશ્રય લઈ આવે છે કે જે વેળા સંસાર છો ઋતુની પ્રતિકરે છે. શ્રાવક-શ્રાવિકાઓનો મોટો સમહ પણ આ કૂળતાને લઈ વ્યવસાયાથી કુદરતી રીતે જ ૫રમુખ દિવસ પછી ઝાઝી મુસાફરી કરવાનું કે વારંવાર ?
* વૃત્તિમાં વર્તતા હોય અને તેથી નિવૃત્તિ સહજગ્રામાંતર કરવાનું ઉચિત ગણતા નથી. હાલમાં રવે
સાધ્ય હોય. શ્રાવણ વદ ૧૨ થી એની શરૂઆત
થાય છે અને પૂર્ણા1 ભાદ્રપદ સુદ ૪ ન સર્વોત્તમ (ગ્રેન)નું સાધન થવાથી અગાઉ માફક આ બંધન દ્રઢતાથી નથી પળાતું..
દિને થાય છે. કથિી મહાવીરદેવના સમયે અને
ત્યારપછી કાલિક રાય નામના પ્રભાવક સૂરિના ૧૫. દીપોત્સવી ( અક્ષિ વદ ૦))). દીવાળી સમયમાં ઉક્ત આઠ દિને શ્રાવણ વદ ૧૩થી ભા. પર્વનું મહત્વ એ તે જગપ્રસિદ્ધ જ છે. શુ. ૫ સુધીને ગણાતા. પાછળથી ફેર થવામાં જે ધર્મી પુરુષો માટે આસો વદ ૧૫ ને બ ા ઇતિહાસ છે તે લાંબે અને વર્તમાનકાળના આપણા
For Private And Personal Use Only