________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારમી જૈન છે. કેન્ફરન્સના સભાપતિ લાલા શૈલતરામનું વ્યાખ્યાન. ૧૬૩ આવે અને ગતિ જણાવેલી હકીકતેનું જે મનન કરવામાં આવે તો અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ કે આપણે સમાજની ઉન્નતિ ઘણું જલ્દીથી થઈ શકે. આ ભાષણ જમાનાને જરૂરીયાતવાળું અને ઉચ્ચ આશોથી ભરપૂર હતું. જેથી તે ભાષણ અત્રે પ્રગટ કરવામાં આવે છે.
બારમી જૈનવેતામ્બર કેન્ફરન્સના સભાપતિ લાલા
દોલતરામજી જૈનીનું વ્યાખ્યાન
છે વન્દવીરમ नमः सत्योपदेशाय, सर्वभूतहितैषिणे । वीतदोषाय वीराय, विजयानन्दसूरये ॥
પ્રાસ્તાવિક નિવેદન પરમ પૂજ્ય ગુરૂવર્ય વલ્લભવિજયજી મહારાજ, અન્ય મુનિ મંડળ, બધુઓ ઔર બહને !
અપને સમાજ મેં, મેરે સે અધિક ઘનાલ્ય, પ્રતિષ્ઠિત ઔર વિદ્વાન ગૃહસ્થ કે હોતે હુએ ભી મેરે કે જે આપ લોકોને યહ અસાધારણ સન્માન દિયા હૈ તદર્થ મેં આપકા અત્યન્ત આભારી છું. તથા ઈસ કે સાથ હી મેં શાસન નાયક વીર પ્રભુ આર અપને આસપકારી સ્વર્ગવાસી ગુરૂમહારાજ-વિજ્યાનન્દસૂરિ–આત્મારામજી કે ભી ધન્યવાદ દેતા હૂં કિ જિનકી અસીમ કૃપાસે મુઝે ઈસ ગુરૂતર સમાન [ કોન્ફરન્સ કી અધ્યક્ષતા ] કે પ્રાપ્ત હને કા શુભ અવસર મિલા હે!
બધુઓ! જિસ વક્ત મુઝ સે સભાપતિ કા આસન ગ્રહણ કરને કે લિયે અનુરોધ કિયા ગયા ઉસ વક્ત મેરે દિલમેં અનેક તરહ કે સંક૯૫ વિક૫ ઉઠને લગે; કાંકિ મેં અપને કે ઇસ પદ કે સર્વથા અયોગ્ય સમઝતા હું. ઈસ ગુરૂતર કાર્ય કે નિર્વાહ કે લિયે જિતની સામર્થ્ય ઔર ગ્યતા કી આવશ્યકતા હૈ ઉતની મેરે મેં નહીં, પરંતુ અપની શક્તિ કે મુતાબિક ઈસ જાતીય મહાસંમેલન મેં
ગ દેને કો અપના જાતીય કર્તવ્ય સમઝતે હુએ, એક મહાન તીર્થ કી યાત્રા, ગુરૂ મહારાજ કે દર્શન આર શ્રી સંઘ કી આજ્ઞાપાલન મેં હી વિશેષ લાભ સમગ્ર કર મેંને ઈસ પદક સ્વીકાર કરને કા સાહસ કિયા, આશા હૈ ઈસ ગુરૂતર કાર્ય કે નિર્વાહાથે આપ લેગ મુઝે પુર્ણતયા સહાયતા દેશે. આપ સજજને કે ભરેસે પર હી મૈને ઈસ મહાન કાર્ય કા ભાર ઉઠાને કા સાહસ કિયા હૈ.
For Private And Personal Use Only