________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ-માન-૬ પ્રકાશ
तथा समानकुलशीलादिभिरगोत्रजवाह्यमन्यत्र बहुविरुद्धभ्यइति ॥
અર્થ તથા જેમને ઘણા માણસો સાથે વિરોધ હેય તેવા લેકેને વર્જિને, સમાન કુલ-શીલાદિવાળી અન્ય ગોત્રીઓની સાથે વિવાહ કર, ઉચિત છે.
કુળ=પિતા-પિતામહ આદિ પૂર્વ પુરૂષને વંશ
શીલ=મ-માંસ-રાત્રીજનાદિને પરિહારરૂપ વ્યવહાર “ આદિ ” શબ્દે કરીને “વિભવ, વેશ ભાષા ” પ્રમુખ સમજવાં.
ગોત્ર એક પુરૂષથી ઉપ્તન્ન થયેલ વંશ.
ગોત્રજ એટલે એક પુરૂષથી ઉન્ન થયેલ વંશમાં જન્મેલા -તેમની સાથે વિવાહ કરે અનુચિત છે.
(૧) હવે ઉપર કહ્યું તેથી વિરૂદ્ધ રીતે, અસમાન કુલ-શીલવાળાઓની સાથે વિવાહ કરવામાં બહુ વિસદપણું (અઘટિતપણું ) થાય છે. કેમકે વિભવ સંબંધી તફાવત હાય અર્થાત્ વરવાળા અને કન્યાવાળાને વૈભવમાં ન્યુનાધિકતા હોય તે સમાન સંબંધ ન કહેવાય. કારણ કે કન્યા ધનાઢ્યની પુત્રી હોય અને વર ગરીબ માણસને પુત્ર હોય તે તે કન્યા એ પતિની અવગણના કરે છે, અને વર વિભવવાળા પિતાને પુત્ર હોય અને કન્યા દુબળ માબાપની પુત્રી હોય તે તે વર કન્યાની અને તેના માબાપની અવગણના
( ૨ ) ગોત્રજ સાથે વિવાહે કર્યથી મોટાપણ તથા હાના પણાને લેપ થાય છે. કારણ કે કન્યા આપનારો અવસ્થા તથા વૈભવે કરીને હેટ હોય તે પણ કન્યા આપવાથી કનિષ્ટ ગણાશે.
( ૩ ) બહુ લોકોની સાથે જેને વિરોધ વ્હાય તેવાઓની સાથે વિવાહ સંબંધ ન જોડવે; કારણ કે એ સંબંધ કર્યાથી, જેઓ પિતે વિધિ ન હેતાં નિર્દોષ હોય છે તેઓ પણ વિરોધના ભાજન થાય છે.
For Private And Personal Use Only