________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ ધર્મ.
सत्यस्मिन्नायत्यामर्थसिद्धिरिति ॥
અર્થ: (અને) એમ થયે છતે આગામી ( ભવિષ્ય ) કાળને વિષે મનવાંછિત વિભવ પ્રાપ્ત થાય છે.
अतोन्यथा प्रवृत्ती पाक्षिकोऽर्थलाभो निःसंशयस्त्वनर्थ इति ।। અર્થ: એથી વિરૂદ્ધ પ્રવૃત્તિને વિષે પણ કદાચિત્ અર્થ લાભ થાય, તે એ યે નિશ્ચયે અનર્થજ છે.
g
વિવેચન-અન્યાયે કરીને વ્યવહાર કર્યો છતે કદાચિત્ તાત્કાલિક લાભ થાય; પણ પાછળથી તે નિશ્ચયે હાનિજ થવાની, પણ પ્રથમ અન્યાયની પ્રવૃત્તિને જ અસભન્ન છે; કારણ કે એમાં કે એમાં રાજ ટ્રુડના
: ભય છે.
કહ્યું છે કે; નર્સમયાવાળું નાવસ્થયમો નનઃ । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः ॥
અધમ પુરૂષ રાજઇડના ભયથી પાપનું આચરણ કરતા નથી, મધ્યમ પુરૂષ પરલેાકના ભયથી એ કરતા નથી; અને ઉત્તમ પુરૂષને સ્વભાવ કીજ એવું આચરણ કરતા નથી.
વળી કેાઈ અત્યંત અધમપણુ:નું અવલખન કરીને અન્યાય થી પ્રવર્તે છે તથાપિ તેને અર્થ સિદ્ધિ થાય છે કારણ કે તે ( અર્થસિદ્ધિ એકાન્તિક નથી ( નિશ્ચિતપણાએ રહિત છે. ) ) આનું સમાધાન એમ કરવું કે પાપાનુ બધિ પુણ્યના ઉદયથી અર્થ. ની સિદ્ધિ તા થાય; પણ જે અનર્થ છે તે અવશ્ય થવાનેાજ. કારણ કે અન્યાય માર્ગે પ્રત્તિ કયેથી ઉપાર્જન કરેલા અમ્રુદ્ધ કર્મને, તેને ફળ પ્રાપ્તિ થયા અગાઉ નાશ યતે નથી. કેમકે अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाभुक्तम् क्षीयते कर्म कल्पकोटिशतैरपि ॥
For Private And Personal Use Only
કરેલું એવું શુભ અથવા અશુભકર્મ અવશ્ય ભાગવવું પડે છે; કટિબંધ કલ્પ વીતી જાય તેપણુ કર્મ ભેગવ્યા વિના નષ્ટ થતું નથી.