________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ ધર્મ.
न्यायोपात्तम् हि वित्तमुभयलोकहिताय ॥ અર્થ-ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઉભય લેકના હિતને
પ
અર્થે છે.
વિવેચન:---ન્યાયથી-શુદ્ધવ્યવહારથી. ઉશયલેક-મને લાક ( આ લેક તથા પરલેાક ).
अभिशंकनीयतया परिभोगाद्विधिना तीर्थगमनाच्च ॥ અર્થ—તેના શ’કારહિતપણે ઉપભાગ થાય છે; તથા એથી વિધિ સહિત તીર્થગમન થાય છે માટે.
વિવેચનઃ ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય બે લેકમાં હિતકારી થાય છે એ કેવી રીતે ? તેના ઉત્તરમાં કહેછે કે-તેના શંકારહિતપણે ઉપભાગ થાયછે માટે એ આ લાકમાં હિતકારી છે, અનેતેથી વિધિ સાહત તીર્થ ગમન થાય છે, માટે એ પરલેાકને વિષે દ્વિતકારી છે. શ'કારહિતપણેઃ શંકા એપ્રકારની, (૧) ભગવનાર પુરૂષ ઉપર લેકાને શકા આવે છે એ (૨) ભાગ્ય વસ્તુ એટલે ભાગવવાની વસ્તુ ઉપર શંકા આવે છે એ.
માટે ભાવાર્થ એવા છે કે-ન્યાયથી ઉપાર્જન કરેલા' બના ઉપલે!ગ કરનાર ઉપર કેષને કદિ પણ શ'કા નથી.
अहितायैवान्यदिति ।।
અર્થમીનું અહિતને અર્થેજ છે.
વિવેચનઃ—મીનુ' એટલે અન્યાયથી ઉપાર્જિત (દ્રવ્ય) એ બન્ને લાકના અહિતને અરેંજ છે, કાકતાલીય ન્યાયે કરીને પણ (એચિંતુ, અજાણપણે પણ ) એ હિતકારી થતું નથી.
तदनपायित्वेपि मत्स्यादिगलादिवद्विपाकद रूणत्वादिति ॥
અર્થ—તે ( અન્યાયપાર્જિત દ્રવ્ય ) વિનાશ ન પામે તે પણ (વિદ્યમાન રહે તે પણુ) મત્સ્યાદિના ગળાદિની પેઠે તેનુ પરિણામ દારૂણૢ છે.
For Private And Personal Use Only
વિવેચનઃ—વિનાશ ન પામે, એટલે પાપાનુષ પુણ્યના હાયથી એ અન્યાયેાપાર્જિત દ્રવ્ય યાવજ્જીવ રહે તે પણ.