________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું આત્માન જ પ્રકારો છે
દેહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્ત્વ વિકાસ, આભાને આરામ , આત્માન પ્રકાશ.
પુસ્તક ૬ ઠું.
વિક્રમ સંવત ૧૯૬૫. કાર્તિક,
અંક ૪ થે
-
- - - -
-
-
-
- - -
- -
- -
પ્રભુ સ્તુતિ.
* વિમળા નવ કરશો ઉચાટ ? એ રાગ. ભવિકા ભાવ ધરીને ભજે જિનેધર દેવને (ટેક) વીતરાગ પ્રભુ શિવ સુખકારી, અષ્ટાદશ દૂષણ પરિહારી, જે રાખે ઉપક ર તણી શુભ ટેવનેરે.
ભવિકા ૧ કરૂણાળુ પ્રભુ કેવલ ધારી, સુંદર શિવ પદના સુવિહારી, તેને ભજતાં છેડો અવર કુદેવનેરે. ભકિા ૨ જ્ઞાનામૃત ભરપૂર પ્રભુ છે, જ્ઞાન તણું રસમાંહિ વિભુ છે,
ધરે શીર્ષ એ સુર અસુરાદિક તેનેરે. ભવિકા ૩ 2. મેક્ષ સુખને કરનાર. ૨ અઢાર દૂષણને ત્યાગ કરનારા, વાનને ધારણ કરનારા ૪ મેક્ષ પદમાં સારી રીતે વિહાર કરનારા ૬ જ્ઞાનરૂ૫ અમૃતથી ભરપૂર. ૭ કથા૫, ૮ મસ્તક ૯ સુર અસર કવવા યોગ્ય
ભીકા
For Private And Personal Use Only