________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
Inns :
તે આત્માનંદ પ્રકાશ.
D
દેહરો. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્વ વિકાસ આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૩ જુ. વિક્રમ સંવત ૧૯ર–અડ અંક ૧૨ મે,
પ્રભુતુતિ.
મંદાક્રાંતા, જ્યાં ખીલે છે સમકિત તણી પુષ્પમાલા વિકાશી, જયાં શેભે છે સુખદ સઘલા ધર્મના વૃક્ષ સશિ, જમાં આવી ભવિક ભમરા પૂજા કવાટી, તે આપને શિવ"જિન તણી દેશના વૃક્ષ વાટી. ૧
ગુરૂતુતિ.
ગીતિ. કામ કામિની કાંચન, કર્મ તણે બંધ ક્રૂરતા મનની; પાંચ કકાર નથી જયાં, તે ગુરૂમાં ભક્તિ કાયમન તનની ૧
૧ સમકિત રૂખ પુષની પંકિત. ૨ ધર્મ પક્ષને સમૂહ ૩ ભવિજન રૂપી ભમરા. ૪ કર્મવાટી એટલે કર્મને વાટીને-હણીને મ મોક્ષ કહેશ. ના રૂપી વૃક્ષની વાડી. છ કામદેવ. ૮ શ્રી. ૮ સુવર્ણ. ૧ ભક્તિ છે. ૧૧ મન, વચન, કાયાની ભક્તિ.
"
* - *
* * *
* !'t * ''
:
-
1
*
*
-
-
For Private And Personal Use Only