SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક ક્રિયાઓ મહત્ત્વની છે. પર રાખી મસ્તકને જમણી અને ડાબી બાજુ ફેરવવામાં આવે છે. જેમાં કીયામાં સૌ પ્રથમ છે. કીયામમાં બંને હાથ નાભી પર નજર અને ગરદનને તેથી કસરત મળે છે. બાંધી નીચી નજર રાખી સિધ્ધા ઉભા રહેવું. એ પછીની ક્રિયા રુકુમાં આ પ્રમાણે પાંચ સમયની માત્ર ફૐ નમાઝ અદા કરતી વખતે કમરેથી વાંકા વળી બંને હાથો ઘૂંટણ પર રાખવા અને નજર બંને દરેક મુસ્લિમ ઉપર મુજબની રોજ ૧૯૯ વાર શારીરિક ક્રિયા પગોની વચ્ચે નીચે રાખવી. “કુ'ની સ્થિતિને યોગના “અર્ધ (કસરત) કરે છે. સમગ્ર માસ દરમિયાન કુલ ૩૭૫૦ શારીરિક ઉત્તરાસન' અથવા અર્ધ શીર્ષાસન સાથે સરખાવી શકાય છે. એ ક્રિયા કે કસરત દરેક મુસ્લિમ નમાઝ અદા કરતી વખતે કરે છે. પછી કોમામા ફરીવાર ઉભા થઈ સંપૂર્ણ શાંત અને એકાગ્ર ચિત્તે જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન ૪૨,૮૪૦ વાર તે પાંચ સમયની ઉભા રહેવાનું છે. પછી “સજદા'માં જવાનું છે. નમાઝમાં નમાઝ અદા કરતી વખતે શારીરિક ક્રિયા કે કસરત કરે છે. માનવીનું સિજદા'ની ક્રિયા એક વિશિષ્ટ અવસ્થા છે. જેમાં બંને ઘૂંટણ અને આયુષ્ય સરેરાશ ૫૦ વર્ષનું ગણીએ તો ૧૦ વર્ષની ઉમરથી તેણે બંને હાથોની હથેળીઓ સાથે પેશાની એટલે કે કપાળ અને નાકને નમાઝ પઢવાનું શરૂ કર્યું હોય તો તે પોતાના આયુષ્ય દરમિયાન જમીન પર ટેકવવામાં આવે છે. તેને નમાઝમાં “સિજદો' કહેવામાં ૧,૭૧૩,૬૦૦ વાર આંગિક ક્રિયા કે કસરત નમાઝ દરમિયાન આવે છે. યોગના સંદર્ભમાં આ સ્થિતિને “બાલાસન' અથવા અર્ધ કરે છે. પરિણામે નિયમિત નમાઝ પઢનાર મુસ્લિમ શારીરિક, શીર્ષાસન પણ કહી શકાય છે. નમાઝમાં બે વાર સિજદો કરવામાં માનસિક કે આધ્યાત્મિક રીતે હંમેશા તંદુરસ્ત રહે છે. અને એટલે આવે છે. સિજદા પછીની અવસ્થા “જલસા'ની છે. “જલસા' અર્થાત જ કુરાને શરીફ (૨૬,૪૫) માં કહ્યું છે, બંને પગો ઘૂંટણથી વાળી બંને હાથો ઘૂંટણ પર રાખી, નજર નીચી પાબંધ નમાઝી શારીરિક માંદગી કે માનસિક વ્યથાઓથી રાખી, ટટ્ટાર બેસવાની ઈસ્લામિક સ્થિતિ. મેડીટેશન માટેની આ યારેય પીડાતો નથી : ઉત્તમ સ્થિતિ છે. જેને યોગાના સંદર્ભમાં ‘વજાસન' સાથે સરખાવી શકાય. અને એ પછીની સલામની ક્રિયા છે. જેમાં નજર બંને ખભા mehboobudesai@gmail.com ૨૪ તીર્થકરોનું મહાપુરાણ FOUR IN ONE (એક જ શાસ્ત્રમાં ચારેય અનુયોગ) (૧) પ્રથમ કથાનુયોગ (૨) ચરણાનુયોગ (૩) કરણાનુયોગ રોમાંચકારી વર્ણન વાંચતા તમે કોઈ અનેરી ધાર્મિક સ્મૃતિ અને (૪) દ્રવ્યાનુયોગ. – જિનવાણી આવા ચાર અનુયોગરૂપ અનુભવશો. અને, જો જ્ઞાનીના સત્સંગનું જોર તમારી પાસે છે, ને તે ચારેય અનુયોગના ઘણાંય શાસ્ત્રો છે, પણ તે બધાય હશે તો, તમે મોક્ષમાર્ગમાં પણ દાખલ થઈ જશો. - ધન્યવાદ! નો અભ્યાસ અતિ વિરલ વિદ્વાનો જ કરી શકે છે. | ભગવત્ જિનસેન અને ગુણભદ્રસ્વામીએ રચેલા સંસ્કૃત - તે જિજ્ઞાસુ એ શું કરવું? ચારે અનુયોગના અનેક મહાપુરાણમાં છેલ્લે લખે છે કે, “આ માત્ર પુરાણ નથી, આ શાસ્ત્રોના આધારે આપણા ચોવીસ તીર્થકર ભગવંતોનું, તો કોઈ અદ્ભુત ધર્મશાસ્ત્ર છે, આમાં તીર્થકરોના અદ્ભુત અધ્યાત્મશેલીથી લખાયેલ “મહાપુરાણ” વાંચો, – તેમાં ચારિત્રનો સમુદ્ર છે, ભક્તિપૂર્વક તેની સ્વાધ્યાય કરનાર જિનવાણીના ચારેય અનુયોગ ભર્યા છે. તેમાં (૧) તીર્થકર ભવ્યજીવને મુક્તિનું અસ્તિત્વ દેખાય છે ને મોક્ષના સાધનોનો ભગવંતોની જીવનકથા છે, (૨) મોક્ષને માટે તે ભગવંતોએ નિશ્ચય થાય છે તથા તેની સાધનાનો ઉત્સાહ જાગે છે. માટે આચરેલા ઉત્તમ આચરણનું વર્ણન છે, (૩) ચાર ગતિનાં સુખ- નિજકલ્યાણના ઈચ્છુક ભવ્યજીવો એ પ્રસન્નતાપૂર્વક આ દુઃખ, ગુણસ્થાન વગેરે પરિણામરૂપ કરણાનુયોગ પણ તેમાં મહાપુરાણ-શાસ્ત્રની વ્યાખ્યા કરવી, તે વાંચવું સાંભળવું, છે, અને (૪) તે તીર્થંકરાદિ મહાત્માઓ ક્યારે, કેવા ભાવથી લખવું વિચારવું ને હર્ષથી તેનું સન્માન કરવું.' સંસ્કૃત સમ્યગ્દર્શનાદિ પામ્યા, તેનું વર્ણન તેમજ સ્વાનુભૂતિની અતિ મહાપુરાણમાં ૨૦ હજાર શ્લોક છે, ગુજરાતી મહાપુરાણ પણ સુંદર ચર્ચાઓરૂપ દ્રવ્યાનુયોગ પણ તેમાં ઠેરઠેર ભરેલો છે. આ લગભગ ૨૦ હજાર શ્લોકપ્રમાણ છે. રીતે (FOUR IN ONE) એક જ પુસ્તકમાં ચારેય અનુયોગનું શ્રી કહાનસ્મૃતિ-પ્રકાશન, સંતસાન્નિધ્ય, સોનગઢ આ પુસ્તક ભેટ મેળવવા માટે સંપર્ક કરો. શ્રી મહેશભાઈ શાહ : મો. ૯૮૬૯૧૯૭૨૮૨ પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy