SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક ઈસ્લામમાં યોગ | ડૉ. મહેબૂબ દેસાઈ ઈતિહાસ વિષયના અભ્યાસી ડો. મેહબૂબ દેસાઈ ઈતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલયના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમના ઈતિહાસ તેમજ ઈસ્લામ ધર્મ વિષયે ઉત્તમ પુસ્તકો પ્રકાશિત થયેલા છે. જિનસાંપ્રદાયિક વિચારક, વક્તા અને લેખક તરીકે જાણીતા છે. ૫, ૬ માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગ હિંદુ રીલીજીયન', “નમાઝ ઈઝ વન સોર્ટ ઓફ યોગા આસન અને અને હોલીસ્ટીક રીસર્ચ સેન્ટર, સૂરતના સંયુક્ત ઉપક્રમે “હોલીસ્ટીક “યોગા ઈઝ નોટ અનનોન તો મુસ્લિમ' જેવા પ્રકરણોમાં નમાઝની વે ઓફ લીવીંગ એન્ડ યોગા’ વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન ક્રિયાઓ સાથે યોગના આસનોની સામ્યતા દર્શાવવામાં આવી થયું હતું. એ સેમીનારના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષ સ્થાનેથી છે. જો કે આ પુસ્તિકાની કેટલીક બાબતોનો મુસ્લિમ ધર્મગુરુઓએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન. એમ. પટેલ સાહેબે તેમના વિરોધ કર્યો હતો. વ્યાખ્યાનમાં કહ્યું હતું, યોગને ઈસ્લામની નમાઝની ક્રિયા સાથે સરખાવવાનો આ “ઈસ્લામમાં મહંમદ સાહેબે દરેક મુસ્લિમને પાંચ સમયની પ્રથમ પ્રયાસ ન હતો. આ પહેલા પણ આ વિષય પર વડોદરાના નમાઝનો આદેશ આપ્યો છે. દરેક પાક મુસ્લિમ પાંચ સમયની અશરફ એફ નિઝામીએ ‘નમાઝ, ધી યોગા ઓફ ઈસ્લામ' નામક નમાઝ પઢે છે. તે નમાઝ પઢવાની ક્રિયા પણ એક પ્રકારનો પુસ્તક ૧૯૭૭ પ્રકાશિત કર્યું હતું. જેમાં નમાઝની વિવિધ યોગ છે.” ક્રિયાઓને યોગના આસનો સાથે સરખાવવામાં આવ્યા હતા. એ પછી તેમણે રાયપુરમાં યોજાયેલ “National Yoga Convenકુલપતિશ્રીનું આ વિધાન સાચે જ વિચાર માંગી લે તેવું છે. tion' માં “Synthesis Namaz and Yoga' વિષયક સંશોધન નમાઝની ક્રિયાને યોગ સાથે સરખાવી મા. પટેલ સાહેબે બંને પત્ર ૩ ઓગષ્ટ ૧૯૮૧ ના રોજ રજુ કર્યું હતું. જેમાં તેમણે ધર્મના સમન્વયકારી સ્વરૂપને વાચા આપી છે. દરેક ધર્મના મૂલ્યો નમાઝની કુલ સાત અવસ્થાઓને યોગના આસનો સાથે સરખાવી. અને વિચાર એક સમાન છે. પણ મંઝીલ પર પહોંચવાના માર્ગો કે ઈબાદતમાં એકાગ્રતા લાવવામાં તેમની ભૂમિકા સમજાવી હતી. દિયા ભિન્ન છે. અલબત્ત યોગાને આપણે ધર્મ કરતા વિજ્ઞાન કહીએ તેમણે પોતાના સંશોધન પત્રમાં રજુ કરેલ વિગતો જાણવા જેવી તો પણ દરેક ધર્મના પાયામાં રહેલા જ્ઞાન અને વિજ્ઞાનના છે. તેઓ પોતાના શોધ પત્રના આરંભમાં લખે છે, વિચારોમાં માનવકલ્યાણની ભાવના સમાન છે. નમાઝની ક્રિયાઓ “એરેબીક ભાષામાં નમાઝને “સલાહ' કહે છે. સલાહ શબ્દ પણ ઈસ્લામના આદેશ મુજબની શારીરિક, માનસિક અને “સીલા' પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે મુલાકાત કે મળવું. અધ્યાત્મિક કસરત છે. તે દ્વારા માનસિક તાણ, સાથે હૃદય અને એ અર્થમાં નમાઝ એટલે ખુદા સાથેની મુલાકાત. નમાઝની ક્રિયામાં કમરના રોગોમાં અવશ્ય રાહત મળે છે. બ્લડ પ્રેશર સમતુલ રહે ખુદાનો બંદો ખુદા પાસે પોતાની કેફિયત રજુ કરે છે અને ખુદા છે. યોગા અને નમાઝ બંનેની ઉત્પત્તિના મૂળમાં શારીરિક અને તેનો સ્વીકાર કરે છે.” આધ્યાત્મિક તંદુરસ્તી છે. બંને પોતાના સ્થાને સ્વતંત્ર અને આગવી નમાઝ હઝરત મહંમદ સાહેબે ખુદાની ઈબાદત માટે આપેલ વિચારધારા ધરાવે છે. પણ બંનેના ઉદ્દેશો સમાન છે. ક્રિયા છે. પાંચ સમયની અર્થાત ફજર (સૂર્યોદય પહેલા પ્રભાત), યોગ અને ઈસ્લામની નમાઝનો તુલનાત્મક અભ્યાસ કરવાનો ઝોહર (બપો૨), અશર (સાંજ), મગરીબ (સૂર્યાસ્ત પછી) અને પ્રયાસ વિદ્વાનોએ અનેક વાર કર્યો છે. એવો એક પ્રયાસ ૧૭ જુન ઈશા (રાત્રી)ની નમાઝ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. દરેક ૨૦૧૫ ના રોજ દિલ્હીમાં થયો હતો. રાજ્ય કક્ષાના સ્વાથ્ય અને નમાઝમાં રકાત હોય છે. એક રકાતમાં સાત શારીરિક ક્રિયા કુટુંબ કલ્યાણ મંત્રી શ્રીપાદ યાસ્ટ્ર નાયકે “યોગ એન્ડ ઈસ્લામ” કરવાની હોય છે. એ સાત ક્રિયાઓને ૧, કીયા ૨. ૨૯ ૩. કોમાહ નામક અંગ્રેજી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. ૩૨ પૃષ્ઠ અને ૧૨ ૪. સજદા ૫. જલસા ૬. કદાહ અને ૭. સલામ કહે છે. જો કે આમ પ્રકરણની આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન આર. એસ. એસ. સાથે તો સાચા અર્થમાં જોઈએ તો નમાઝની આંઠ ક્રિયાઓ છે. ૧. જોડાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા થયું હતું. તેમાં “યોગ ઈઝ તકબીર ૨. કયામ ૩. ૪. કોમાહ ૫. સજદા ૬. જલસા ૭, નોટ અન ઈસ્લામિક', “ઓન્નેક્ટીવસ ઓફ યોગા ઈઝ નોટ એડ કદાહ અને ૮. સલામ. પણ શારીરિક કસરતની દષ્ટિએ સાત | ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન ૭.
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy