SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોંગ - વિશેષાંક પ્રાણ આધારિત વિભિન્ન સાધના - પદ્ધતિ : એક અવલોકન | પ્રવર્તક મુનિ શ્રી મૃગેન્દ્રવિજયજી શ્વાસ - વિજ્ઞાન (The science of Breathing) રૂપક આપીને પ્રાર્થના કરવામાં આવી છે - નમસ્તે વાયો, ત્વમેવ આપણે જે શ્વાસ લઈએ છીએ તેનો પ્રાણશક્તિ સાથે ઘનિષ્ઠ પ્રત્યક્ષ દ્રાસિ” આમ પંચતત્ત્વોમાં અગ્નિ, વરૂણ, પૃથ્વીની જેમ સંબંધ છે. જેને (Vital Energy) જીવનશક્તિ કહી શકાય. પ્રાણનું વાયુ (પ્રાણ)માં પણ દેવત્વ આરોપિત કરીને તેની ઉપાસના કરવા કામ શ્વસનતંત્રનું સંચાલન કરવાનું છે. હૃદયના સ્થાને આવેલ દ્વારા પ્રાણશક્તિ - ઉર્જાનું કેમ ઉર્ધ્વીકરણ કરવું એ ઉદ્દેશ રહ્યો છે. અનાહતચક્ર એ પ્રાણનું કેન્દ્રબિંદુ છે. આરોગ્ય ક્ષેત્ર હોય કે અધ્યાત્મનું - શરીરશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ પાતંજલ યોગસૂત્રમાં પ્રાણનું પાંચ પ્રકારે પૃથ્થકરણ કરેલ દ્વારા સ્વાચ્ય કેમ પ્રાપ્ત કરવું એજ ઉદ્દેશ છે. અહીં આપણે પ્રાણ છે - પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન. તદુપરાંત બીજા પણ આધારિત કેટલીક પ્રાચીન અને અર્વાચીન બંને સાધના-પદ્ધતિનો પાંચ ઉપપ્રાણ છે. જે સૂક્ષ્મવાયુરૂપે છે - નાગ, કૂર્મ, કુકલ, ધનંજય પરિચય કરવા સાથે તે જીવનમાં કેટલી ઉપયોગી છે તે જોઈએ - અને દેવદત્ત. ૧. પાતંજલ યોગદર્શન અનુસાર અષ્ટાંગયોગ પૈકી પ્રાણાયામ પ્રાણ મૂલતઃ એક હોવા છતાં કાર્યભેદથી એના પાંચ વિભાગ (રેચક, પૂરક, કુંભક), અનુલોમ - વિલોમ, કપાલભાતિ, પડે છે. શરીરસ્થ સૂથમ સાત ચક્રોમાં તેનો વાસ છે. પ્રાણવાયુ ભસ્ત્રિકા, ઉફીયાનબંધ વગેરે. સૌમાં મુખ્ય છે. તેનું સ્થાન હૃદય એટલે કે અનાહતચક્ર છે. જે જીવનશક્તિ બક્ષે છે. ૩. પ્રેક્ષાધ્યાન અપાનવાયુ નાભિથી નિમ્નપ્રદેશમાં - સ્વાધિષ્ઠાન અને ૪. સ્વરોદયજ્ઞાન મૂલાધાર ચક્રમાં છે. તેનું કાર્ય ઉત્સર્ગ કરવાનું છે. ૫. Pranic Healing તથા રેકી સમાનવાયુ નાભિમાં - મણિપુરચક્રમાં છે તેનું કાર્ય પાચન ૬. સુદર્શન ક્રિયા પોષણ કરવાનું છે. 9. Levitation ઉદાનવાયુ કંઠમાં - વિશુદ્ધિચક્ર, આજ્ઞાચક્ર અને સહસ્ત્રારચક્રમાં હવે આપણે ક્રમશઃ વિચાર કરીશું :છે - ઉન્નયન તેનું કાર્ય છે. વ્યાનવાયુ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે પરિનયન તેનું કાર્ય છે. પંચકોશમાં પ્રાણમયકોશ (શરીર)નો () શ (રીડ)નો (૧) પાતંજલ યોગસૂત્રમાં પ્રાણાયામનો પરિચય આપતું સૂત્ર છે સમાવેશ કરવામાં આવ્યો છે. - વાહ્યાભ્યન્તરસ્તષ્પવૃત્તિર્વેશ-નિ-સંધ્યામ:|| ૨/૫૦ જૈન યોગી શ્રી ચિદાનંદજીએ પણ “સ્વરોદયજ્ઞાન'માં ઉપર્યુક્ત બાહ્યવૃત્તિ, આત્યંતરવૃત્તિ અને સંભવૃત્તિ એટલે કે રેચક, પ્રાણના પ્રકારો બતાવ્યા છે. (પદ્ય ક્રમાંક ૪૪૨-૪૪૩) પૂરક અને કુંભક - એ વિવિધ પ્રાણાયામ દેશ, કાલ અને સંખ્યાથી જૈનદર્શનની દૃષ્ટિએ ૧૦ પ્રાણ છે. જે દ્રવ્યપ્રાણરૂપ છે. પાંચ' નિયમિત થાય છે. અને અભ્યાસથી દીર્ધ તથા સૂક્ષ્મ બને છે. ઈન્દ્રિય, ત્રણ (મન, વચન, કાયા) બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. સાધારણ રીતે એક સ્વસ્થ - તંદુરસ્ત વ્યક્તિનો શ્વાસોશ્વાસનો તે પૈકી શ્વાસોશ્વાસની સ્પષ્ટ રીતે ગણતરી કરી છે. અને જીવસૃષ્ટિમાં સમય તેને માત્રા કહેવાય છે. કોને કેટલાં પ્રાણ હોય છે તે નવતત્ત્વની સાતમી ગાથામાં તેનું એવી ૧૬ માત્રાથી (પરિમાણ) પૂરક, ૩૨ માત્રાથી રેચક નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ૬૪ માત્રાથી કુંભક પ્રાણાયામ પરિપૂર્ણ થાય છે. આ ઉપરાંત આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ (આનપાન) આપણે નોર્મલ રીતે એક મિનિટમાં ૧૫ થી ૧૮ વાર શ્વાસ ભાષા અને મન આ છ પર્યાપ્તિ પૈકી શ્વાસોશ્વાસને પર્યાપ્ત લઈએ છીએ એ પ્રમાણે ગણીએ તો એક કલાકમાં ૬૦ x ૧૫ = ગણાવી છે. ૯૦૦ વાર અને ૨૪ કલાકમાં ૯૦૦ x૨૪ = ૨૧,૬૦૦ વાર યોગદર્શન અને જૈનદર્શનમાં જે રીતે પ્રાણનો પરિચય મળે છે શ્વાસ લઈએ છીએ. પ્રાણાયામના અભ્યાસથી શ્વાસ શુદ્ધ અને તે મૌલિક છે. પ્રાણાયામની સાધના સંપૂર્ણપણે અને સ્વતંત્ર રીતે સંયમિત થાય છે અને પરિણામે શ્વાસોશ્વાસની ગતિને લંબાવી અધ્યાત્મલક્ષી હોવા છતાં વૈદિક કૃતિઓમાં (ચામાં) તેને દેવતાનું શકાય છે. (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રqદ્ધ જીવન
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy