SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંકા હતી. જેલરે કહ્યું કે કાલે આ સમયે તમને ફાંસીએ લટકાવી દેવામાં તેની શ્રદ્ધા. આવશે. નિયત સમયે જેલર ફાંસી માટે તેને લેવા તેની કોટડી પર સંદર્ભ : પહોંચ્યા ત્યારે રામપ્રસાદ યોગ-પ્રાણાયામ અને પ્રભુપ્રાર્થનામાં • The Yog - શ્રી ચંદ્રપ્રભુજી લીન હતા. જેલરે પૂછ્યું કે હમણાં તો તારે મરવાનું છે તો આ • એક જેન યોગીની અનુભવ વાણી - પૂ. કિર્તીચંદ્રજી મ. યોગનો શો અર્થ? રામપ્રસાદે જવાબ આપ્યો કે, મારે મરવાનું છે સા. (પૂ. બંધુ ત્રિપુટી) તે મને ખબર છે તેથી જ હું આજે ૧૦ મિનિટ વધુ યોગ કરવા પ્રાણાયામ - શ્રી બ્રહ્મવર્ચસ માગું છું. એટલા માટે કે મરવાના અંતિમ સમયે મારું મનોબળ • યોગ વહેતી ગંગાધારા - શ્રી જિતેન્દ્ર કામદાર નબળું ન પડે. પ્રભુને પણ લાગે કે તેમની પાસે હાલતો - ચાલતો સ્વસ્થ વ્યક્તિ શહીદ થઈને આવ્યો છે. જેલર તેમને સેલ્યુટ મારવા Email : gunvant.barvalia@gmail.com પોતાની જાતને રોકી શક્યો નહીં. આ હતી ઈશ્વર અને યોગ પ્રતિ M : 9820215542 શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યમાં આધ્યાત્મિક મૂલ્યો ડૉ. ગુણવંત બરવાળિયા (ગતાંકથી ચાલુ..) આત્મભાવના ભાવવાનું પરમકૃપાળુ દેવે આપણને જણાવ્યું છે. ગુરુ વિના શાસ્ત્રના રહસ્યો આપણને સમજાય શકે નહીં. કારણ કે આત્મભાવનાથી રાગદ્વેષ ક્ષય થાય અને સંસાર ઘટે. આમ માટે જ શ્રીમદ્જીએ ઠેરઠેર સરુનો મહિમા ગાયો છે. આત્મભાવના ભાવતા જીવ અંતે કેવળજ્ઞાનને પામે છે. જપ, તપ, વ્રત આદિ શુભ અનુષ્ઠાનો છે, તે આત્માર્થે કર્તવ્યો આ મંત્રમાં અનુપ્રેક્ષા ચિંતન આત્મપ્રેત છે. છે. ગુરુકૃપા અને ગુરુ આજ્ઞાથી જ આ સાધના સફળ થાય છે. પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ. વળી ગુરુ જ સાધનાપંથે શુદ્ધ સાધન પ્રતિ અંગુલીનિર્દેશ કરી પરમગુરુ એટલે પંચપરમેષ્ઠિ ભગવાન તે અરિહંત, સિદ્ધ, શકે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુભગવંત તેના અરિહંત ભગવાને ગુરુશરણમાં જવાથી અહંકાર અને સ્વછંદ દૂર થઈ શકે છે. અને સિદ્ધભગવાન તો સર્વજ્ઞ દિશાને પામેલ છે. બાકીના ત્રણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજી તેઓ નિગ્રંથ એટલે ગાંઠ વગરના. શ્રીમદ્જીએ જે મંત્રો આપ્યા છે તે સાધકો માટે બહુ જ મહત્ત્વના કઈ ગાંઠ? તો કે રાગદ્વેષ અને અજ્ઞાનરૂપી ગાંઠ જેની ગળી ગઈ છે છે. તે તે પુરુષાર્થ બળે આગળ વધતા અંતે કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ સહજાન્મસ્વરૂપ પરમગુરુ. દશા પ્રગટ કરશે. જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા છે તે પરમગુરુ પાંચ છે - અરિહંત, પરમકૃપાળુ દેવે કરુણા કરી આપણા આત્માના કલ્યાણ અર્થે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ મંત્રની રચના કરી છે. સહજ એટલે સ્વાભાવિક શુદ્ધ, નિર્મલ, સર્વ કર્મ/મેલથી રહિત કોમળ વ્યંજનો દ્વારા રચાયેલ તેમની અનુપમ કૃતિઓમાં સરળ અને આત્મસ્વરૂપ એટલે આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્ફટિક ગુજરાતી ભાષામાં સહજ નવા-જૂના ગુજરાતી શબ્દોનો પ્રયોગ સમાન અત્યંત નિર્મલ છે. પાઠકનું મન મોહી લે છે. શારદાપુત્ર તરીકે મા શારદાની અનુપમ આ મંત્રનું ચોદપૂર્વના સારસમા મહામંત્ર નવકાર સાથે સેવા બજાવી છે. ગુજરાતી સાહિત્યમાં આવા આધ્યાત્મિક પદોનો અભેદપણું છે. ઉમેરો કરી ગુજરાતી અધ્યાત્મ સાહિત્ય સંપદાને સમૃદ્ધ કરી આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન, સાહિત્યિક ક્ષેત્રમાં તેઓ ઉત્તમ સ્થાને બિરાજ્યા છે. જેમનું સર્જન હું દેહાદિ સ્વરૂપ છું, સ્ત્રી-પુત્ર મારાં છે એવી ભાવના તે શાસ્ત્ર બની ગયું અને જેમના શબ્દો મંત્ર બની ગયા, એવા યુગપુરૂષ સંસારભાવના. તેથી ચાર ગતિરૂપ સંસારમાં જીવને જન્મ-મરણ શ્રીમદ્ રાજચંદ્રજીને અભિવંદના કરી વિરમું છું.” THD કરવાનું વધે છે અને “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી-પુત્ર Email : gunvant.barvalia@gmail.com મારાં નથી. શુદ્ધ ચૈતન્યરૂપ અવિનાશી એવો હું આત્મા છું એવી M : 9820215542 (૮૮ પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy