________________
'જન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોંગ - વિશેષાંક
તંત્રી સ્થાનેથી...:
પરમ સુખાયઃ યોગ પંથ યોગ એટલે શું?
યોગએ બાહ્ય બાબત નથી પણ આંતરિક અનુભૂતિ છે. દરેક યોગ'ની જુદી જુદી અનેક વ્યાખ્યા છે. જેમાંની વ્યક્તિની અંદર રહેલ ચેતન્ય તત્વનો વિકાસ કરવો, એ યોગનું અતિ અગત્યની એવી અમુક વ્યાખ્યાઓને અહીં મૂકી છે, એક મહત્વનું લક્ષણ છે. દરેક પ્રાણીમાત્રની અંદર ચેતનતત્વ રહેલું સના યોજ કરે અર્થાત “સમતા રાખવી એટલે યોગ હોય છે. પરંતુ ભગવાને એક માત્ર મનુષ્યને જ બુધ્ધિ જેવું તત્વ
આપીને તેને સર્વોપરી બનાવ્યો છે. મનુષ્ય શરીર દ્વારા પોતાના માનવજીવનમાં ટાઢ-તડકો, ઠંડી-ગરમી, સુખ-દુઃખ, માન
કલ્યાણ માટેના સભાન પ્રયત્નો કરી શકાય છે. એ માટે યોગ અપમાન, જય-પરાજય, યશ-અપયશ વગેરે તો આવ્યા જ કરે છે.
આપણને મદદરૂપ થઈ શકે છે. યોગ દ્વારા આપણે આપણી કુંઠિત આવી દરેક ઘટના વખતે સમતા રાખવી તેનું નામ છે યોગ. એટલે
ચેતનાઓને ઓળખીને, તેનો વિકાસ કરી શકીએ છીએ. કે વ્યક્તિ સુખના સમયમાં છકી ન જાય અને દુઃખના સમયમાં ભાંગી ન પડે એવી સ્થિતિએ લઈ જનારી વિદ્યાને યોગ તરીકે
“યોગ' શબ્દની વ્યુત્પત્તિ : વ્યાકરણ શાસ્ત્રમાં 'યુધાતુ સાથે ઓળખવામાં આવે છે.
ભાવમાં ‘દા' પ્રત્યય લાગવાથી યોગ શબ્દ બને છે. સંસ્કૃત
વ્યાકરણના મહાન વિદ્વાન પારિની ધાતુપાઠના દિવાદિગણમાં “યુન “ો: 5 સાપનનું' અર્થાત “પોતાના કાર્યમાં કુશળતા
સમાધી', રૂવાદિગણમાં “નિરયોગ' અને યુરાદિગણમાં “યુગસંયમને મેળવવી એટલે યોગ'
શબ્દોનો પ્રયોગ કરે છે. દરેક વ્યક્તિ રોજબરોજ અને પોતાની સમગ્ર જિંદગી દરમિયાન
“યોગ' શબ્દ સંસ્કૃત ભાષાન “યુગ' ધાતુ પરથી બનેલો છે. અનેક કાર્યો કરતી હોય છે. પરંતુ તે દરેક કાર્યોમાં તે સંપૂર્ણ
જેનો અર્થ ‘જોડાણ” એવો થાય છે. યોગ વિશે સંસ્કૃતમાં એવું સમર્પિત હોતી નથી. કરવામાં આવતાં કે કરાવવામાં આવતાં કે
કહેવાય છે કે સુય નેન રતિ યોગ:' એટલે કે જે જોડે છે, થઈ જતાં દરેક કાર્યોમાં દરેક વખતે માણસની સભાન નજર રહેતી
તેને યોગ કહે છે. અહી “જોડવું', “જોડાણ', “સંધાન’, ‘મિલન', નથી, આવા દરેક કાર્યો આપશે સુંદર અને સુચારૂ રીતે કરતાં હોતા
મળવું', “એક થઈ જવું' વગેરે અનેક શબ્દાર્થ નીકળે છે અને એ નથી. બીજી રીતે કહેવું હોય તો ઘણી વખત વેઠ ઉતારતા હોઈએ
શબ્દોના પણ અનેક અર્થો કરવામાં આવ્યા છે. જેમકે જીવનું શિવ છીએ કે પછી જેમતેમ કરીને જવા, દેતાં હોઈએ છીએ. આવી રીતે
સાથેનું મિલન, આત્માનું પરમાત્મા સાથેનું મિલન, ચિત્ત અને કાર્ય ન કરતાં પોતાને કરવાના કાર્યોને યોગ્ય રીતે શીખી લઈને,
ચૈતન્યનું જોડાણ, શરીર, મન અને આત્માનું પરમાત્મા સાથેનું તેને યોગ્ય રીતે પૂર્ણ કરવા તેને યોગ પણ કહે છે. જે કાર્ય કરીએ
જોડાણ વગેરે. છીએ, તેને સંપૂર્ણ મનપૂર્વક ધ્યાનથી કરીએ, તે યોગ છે. એ કાર્યમાં પોતાની શક્તિનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, કાર્યને
“યોગ' શબ્દ યુન- જોડવું પરથી બન્યો છે. મુખ્યતડી યોઃ તેથી સફળ કરવું જોઈએ.
તેનો અર્થ જોડાણ કરવું એવો થાય છે. “યોગ' શબ્દ સૌથી પહેલાં
વેદમાં-કઠોપનિષદમાં મળે છે અને તેનું થોડું વર્ણન શ્વેતાશ્વતર “યો: વિરત્તિ નિરોધઃ' અર્થાત ચિત્તવૃત્તિઓ પરનો કાબુ
ઉપનિષદમાં મળે છે. યોગનો ઉલ્લેખ પુરાણોમાં, મહાભારતમાં એટલે યોગ' અથવા ચિત્તવૃત્તિઓનો નિરોધ એટલે યોગ’
અને ત્યાર પછીના સાહિત્યમાં અનેકવાર થયો છે અને કેટલીકવાર દોઈડે કહ્યું છે કે – “માણસ ઈચ્છાઓનું પોટલું છે. પ્રતિક્ષણ
યોગ' શબ્દ ધ્યાન અને તપના પર્યાય તરીકે પણ વપરાયો છે. આપણી અંદર અનેક ઈચ્છાઓ આકાર લેતી રહે છે. જેમાંની દરેક
યોગ મૂળભૂત રીતે માત્ર વ્યવસ્થિત ગોઠવાયેલી એકાગ્રતા જ છે. આપણાથી યોગ્ય અને સારા રસ્તે પૂરી થઈ શકે તેમ નથી હોતી.
યોગ એટલે જોડવું તો કોની સાથે કોને જોડવું? તો યોગ એટલે
; જો અન્ય કોઈ રીતે આવી ઈચ્છાઓ પૂરી કરવા જઈએ તો તેના
જીવાત્માને પરમાત્મા સાથે જોડવું. સૂત્રકાર પતંજલિ યોગ શબ્દનો પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડે છે. મનની
અર્થ ‘ચિત્તવૃત્તિઓનો નિરોધ એવો કરે છે. આ ચિત્તવૃત્તિ નિરોધને આવી ચંચળ ચિત્તવૃત્તિઓ પર કાબુ મેળવવા કે તેનો નિરોધ
વિદ્વાનો બોદ્ધોનો બોદ્ધોના નિર્વાણ સાથ પણ સરખાવે છે. (નિષેધ) કરવો તેને યોગ કહેવામાં આવે છે.
આત્માનું સર્વવ્યાપક ઈશ્વર અથવા બ્રહ્મમાં મળી જવું એવો પણ યોગ એટલે ચેતનાઓનો વિકાસ’
યોગનો અર્થ ઘટાવવામાં આવે છે. વેદો અને ઉપનિષદોમાં તપ,
પQદ્ધ છga
ફેબ્રુઆરી - ૨૦૧૮)