SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક કરવું એજ પરમ યોગ કહેવાય છે. ખૂબજ ચંચળ, સ્વચ્છંદી અને ઘણાં પ્રકારના અને ઘણાં વિક્ષેપો હોય છે. મનમાં જન્મોજનમની મલિન મનને વશ કરવું તે નાની સૂની વાત નથી. અનાદિ કાળથી સારી નરસી કેટલીયે વાસનાઓ ભરેલી પડી છે. આટલી બધી યુગો આ મન જીવને ચાર ગતિઓ અને ચોર્યાશી લાખ જીવાયોનિયોમાં જુની વિવિધ વાસનાઓથી મનને મુક્ત કરવું તે કાંઈ બચ્ચાના ભટકાવી જન્મ જરા - મરણ તેમ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ ખેલ નથી. ક્ષણે ક્ષણે મનરૂપી મહાસાગરમાં હજારો સંકલ્પ-વિકલ્પ અપાર - દુઃખો આપે છે. રૂપી મોજાં ઊછળતાં હોય છે. વારંવાર તેમાં ભરતી-ઓટ આવઅશુભ ચિત્તને શુદ્ધ કરવું તે યોગ જા કરતી હોય. તેથી મન-રૂપી મહાસાગર નિરંતર સંક્ષુબ્ધ રહ્યા મન જ સ્વર્ગ અને મન જ નરક છે. મન.. જ બંધન અને કરે છે. કેટલીક વાર તો તેમાં ભયંકર વિચારોના વેગીલા મન... જ મોક્ષ છે. સંકિલષ્ટ ચિત્તવૃત્તિ નિરોધો યોગ અશુભ ચિત્ત - વાયરાઓથી તે મનરૂપી મહાસાગર તોફાને ચઢે છે તે વખતે મનના મનને અટકાવવું તેનો નિરોધ કરવો તે યોગ છે. એક વાર મન માલિકનો જીવ અદ્ધર થઈ જાય છે, કર્તવ્યમૂઢ બની જાય છે. હતાશા નિરાશા તેના જીવનને ઘેરી લે છે. દિશા સૂઝતી નથી. સર્વત્ર અંધકાર અશુભથી વિરામ પામે તો વચન અને કાયા પણ સહજથી અશુભથી વિરામ પામી શકે. પરિણામે નવા કર્મ બંધનોથી જીવ વિરામ પામે - અંધકાર દેખાય છે. અને શુભ મન - વચન કાયા યોગથી અર્થાત મન વચન અને કાયાને આ મનને સમજવાની પણ ખાસ જરૂર છે. મન ઘણું જ વિચિત્ર જિનાજ્ઞા અનુરૂપ પ્રવર્તાવવાથી નવા કર્મબંધનો નિરોધ અને જુના અને ઘણી બધી વિચિત્ર વાસનાઓથી ભરેલું છે. યોગના પ્રેમીએ કર્મોની પણ નિર્જરા થતાં આત્મવિશુદ્ધિ થાય છે. પ્રથમ કામ એ કરવાનું છે કે મનમાંથી નિરર્થક વિચારોને કાઢવાનું. વિષયો અને કષાયોના નિરંતર સંગથી આ મન બગડ્યું છે. જે માર્ગેથી ખોટા અને નિરર્થક વિચારો આવતા હોય તે માર્ગને જ એવા બગડેલા મનને સુધારવા પ્રથમ જરૂરિયાત છે નિર્વિષયી અને બંધ કરી દેવો. ખોટા અને નિરર્થક વિચારોનું ઉદ્ભવસ્થાન શોધી સમતાધારી સન્દુરુષોની સંગતિની. સત્સંગતિઃ કિં ન કરોતિ? કાઢવું અને શોધીને તે સ્થાનનો જ નાશ કરવો. જે વિચારોથી સત્સંગતિ શું નથી કરતી? જેમ પારસમણિના સ્પર્શે લોહ સુવર્ણ જીવનમાં શાંતિ અને સમાધિ ન મળે તેવા વિચારોને આવતા બની જાય છે તેમ પુરુષના સંગે દુર્જન પણ સજ્જન બની જાય રોકવા. જેવા તેવા અયોગ્ય વિચારો જ શાંતિ અને સમાધિનો ભંગ છે, ચોર શાહુકાર બની જાય છે, પાપી પણ પાવન બની જાય છે. કરે છે. જ્યાં સુધી શુભ અને સ્વસ્થ વિચારોનો પ્રવાહ આવતો સત્પરષોના સાનિધ્યમાં રહેવાથી દુષ્ટ પલાયન થઈ જાય છે. ચાલુ રહે છે ત્યાં સુધી અપૂર્વ શાંતિ અને સમાધિનો અનુભવ થતો સવિચારો આવવા માંડે છે. વિચારધારા ઉચ્ચ અને પવિત્ર બની રહે છે પણ જ્યાં બિનજરૂરી નિરર્થક મલિન વિચારોનો પ્રવાહ શરૂ જાય છે. મૈત્રી, પ્રમોદ, કરણા અને માધ્યસ્થ આ ભાવનાઓ તો થયો કે પેલી શાંતિ અને સમાધિ ક્યાં અલોપ થઈ જાય છે તેનો તેની ભગિની બનીને હંમેશ તેના હિતની ચિંતા કરતી રહે છે. પત્તોયે લાગતો નથી. કેટલીક વાર તો કેટલાક વિચારો કરવાની વિષય અને કષાયની પકડ તો આપોઆપ છૂટી જાય છે. તે.. ની ઈચ્છાયે ન હોય છતાંયે કેટલાયે નિરર્થક વિચારોનું ઘોડાપૂર દોડ્યું જગ્યાએ વીતરાગભક્તિની અને ક્ષમાદિ ધર્મોની પકડ જીવનમાં આવતું હોય છે. પ્રત્યેક વિચારનું પોતાનું મૂળ હોય છે, કારણ આવી જાય છે. આ બે પકડો આવી ગયા પછી તેનું કદીયે વિના કોઈપણ કાર્ય થતું નથી. તેમ કોઈપણ સારો - નરસો વિચાર દુર્ગતિપતન કે ભવપતન થતું નથી. ગુરુકૂલવાસ પુરુષોના કારણ વગર આવતો નથી. આ વિષય ખૂબ જ ઊંડું સંશોધન માગે સાનિધ્યનો મહિમા અચિત્ય છે. એ તો જેઓ સપુરુષોના છે. મનની વિચિત્ર ગતિનો તાગ પામવા મનનું સંશોધન કરવું સાનિધ્યમાં શુદ્ધ હૃદયથી રહી ચૂક્યા હોય છે તેને જ તેનો સાચો પડશે. મનના વિચિત્ર સ્વભાવો ચેષ્ટાઓને જાણવી પડશે. મનની અનુભવ થતો હોય છે. પુરુષોના સાનિધ્યથી વિના પરિશ્રમે અવળી ગતિને સવળી કરવી પડશે. મનને કેળવવું એ જ સાચું ઘડતર સહજભાવે ચિત્તની શાંતિ અને શુદ્ધિ સાધી શકાય છે. છે. મનને કોઈ ચોક્કસ યોગ્ય દિશા તરફ વાળવાની અત્યંત જરૂર ચિત્તને સ્થિર કરવાનો અને સ્વચ્છ કરવાનો બીજો સચોટ ઉપાય છે. શુભ કાર્યોમાં તેને જોડવાની ખાસ જરૂર છે. શુભ કાર્યોમાં છે તીવ્ર વૈરાગ્ય અને સાદર અને સતત જ્ઞાનોપાસના, વૈરાગ્ય પણ વ્યક્તિને જેમાં વધારે રસ હોય, જેનો ભારે પ્રેમ હોય, તેને અને જ્ઞાનરૂપી અંકુશ વડે મદોન્મત્ત મનરૂપી હાથીને વશ કરી શકાય સહજ જે કામ કરવું ગમતું હોય તે કાર્યમાં તેને જોડવું. અને તે છે. વિષયો તરફ ભારે વૈરાગ્ય અને જ્ઞાનોપાસના પ્રત્યે પૂર્ણ રાગ કાર્યને પૂરા ખંત અને ઉત્સાહથી પાર પાડવું. તેથી ચિત્તની આવવાથી મનને જીતવાનું કામ સરળ બની જાય છે. બાકી જ્યાં પ્રસન્નતામાં વધારો થાય છે. ઘણાં શુભ કામાનો આરંભ કરી સુધી મન નિરંકુશ છે ત્યાં સુધી યોગ-સાધના શક્ય જ નથી. મનમાં અધવચ્ચે બધાં કામો પડતા મૂકવા તેના કરતા એકાદ કામનો (૫૦) પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy