SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અનેં અન્ય પરંપરામાં યોંગ - વિશેષાંક આધુનિક યુગના અધ્યાત્મયોગી - આચાર્ય મહાપ્રજ્ઞ અને પ્રેક્ષાધ્યાન - પ્રો. મુનિ મહેન્દ્રકુમાર તેરાપંથ સંપ્રદાયમા પ્રો. મહેન્દ્રકુમાર મુનિ પ્રેક્ષા પ્રાધ્યાપક તરીકે જાણીતા છે. તેઓ આગમના ઘણા ઊંડા અભ્યાસી છે અને એમાં સંશોધન કરી રહ્યા છે. જૈન ધર્મમાં અધ્યાત્મ-યોગનો વિષય ઘણા લોકો માટે બહુ વ્યાખ્યા :- આચાર્ય મહાપ્રજ્ઞએ આચારાંગ - ભાષ્યમાં આ અઘરો છે. ઈતિહાસની દૃષ્ટિએ જોઈએ તો પણ એવા અધ્યાત્મ- ગાથાની સાથે વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - આ ગાથામાં ભગવાન યોગીયોની સંખ્યા પણ જોઈએ તેના કરતા ઘણી ઓછી છે. આ મહાવીરની અનિમેષ દ્રષ્ટિધ્યાન (ત્રાટક) સાધનાના વિષયમાં સૂચન એક આશ્ચર્યની વાત છે. આચાર્ય કુંદકુંદ, આચાર્ય સામંતભદ્ર, આપવામાં આવ્યું છે. આચાર્ય હરિભદ્રસૂરિ, આચાર્ય હેમચંદ્ર, આનંદઘનજી, શ્રીમદ્ ભગવાન એક-એક પ્રહર સુધી તિર્યમ્ ભીંતની ઉપર એમની રાજચંદ્ર, વગેરે બહુ થોડા નામ આપણને મળે છે જેઓએ જૈન દ્રષ્ટિ (આંખોને) સ્થિર કરીને આત્માને લક્ષ્ય બનાવીને ધ્યાન કરતા દર્શન એક પરિપૂર્ણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં જોયો અને જૈન હતા. એનો અર્થ છે - એમની આંખોને તેઓ તિરછી ભીંત ઉપર દર્શનની ગહન તત્ત્વજ્ઞાનની સાથે એને જોડીને સાધના પથનું સુંદર સ્થિર કરતા હતા અને પોતાના મનને અંતરાત્મામાં લીન રાખતા વિશ્લેષણ કર્યું. એટલું જ નહિ, સાથે-સાથે પોતાના જીવનમાં હતા. આવા અંતરલક્ષી અનિમેષ પ્રેક્ષાધ્યાન વડે નિર્વિકલ્પ સમાધિ અનેક પ્રયોગો પણ કર્યા અને ભવિકજનોને અધ્યાત્મનો સાચો સિદ્ધ થાય છે. આચારાંગસુત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં ઈરિયાસમિતિ રસ્તો બતાવ્યો. સાથે સંબંધિત અનિમેષ ધ્યાનની વ્યાખ્યા કરી છે. આવા વિરલ અધ્યાત્મયોગીઓની પંક્તિમાં એક નામ વર્તમાન પ્રેક્ષાધ્યાનનો અર્થ છે - આત્મા વડે આત્માને જુઓ. અહીંયા યુગના એક મહંત સંત આચાર્ય મહાપ્રજ્ઞનું જો ડીએ તો જોવાનો અર્થ છે - રાગ એટલે પ્રિયતા અને દ્વેષ એટલે અપ્રિયતાને અતિશયોક્તિ નથી એમ કહી શકાય. આધુનિક યુગમાં ભૌતિકવાદ છોડીને જે વર્તમાનમાં ઘટિત થાય છે તેને તટસ્થભાવે જોવાનું. વધ્યો છે, તો સાથે-સાથે અધ્યાત્મની ભુખ પણ વધી છે. આધુનિક પ્રેક્ષાધ્યાનમાં જે પ્રયોગો છે - શ્વાસ - પ્રેક્ષા, શરીર - પ્રેક્ષા, ચૈતન્ય વિજ્ઞાને જ્યાં એક તરફ સુખ-સુવિધા-સાધનોનો અંબાર લગાડ્યો કેન્દ્ર - પ્રેક્ષા, લેગ્યા - ધ્યાન, અનિમેષ - પ્રેક્ષા, વગેરે તેમાં ચિત્ત છે ત્યાં બીજી તરફ સૂથમ સત્યના રહસ્યનું ઉદ્ઘાટન કરીને જે વડે ધ્યેયક્રિયા (શ્વાસ વગેરે)ને તટસ્થભાવે એકાગ્રતાથી અનુભવ સિદ્ધાંતો આપણને આપ્યા છે તેમાં અનેક સિદ્ધાંતો પણ છે જે કરવાનો હોય છે. આત્માનો સ્વભાવ દર્શન (ઉપયોગ) છે, ચિંતન દર્શન અને અધ્યાત્મના સિદ્ધાંતો જોડે અદ્ભુત સામ્ય રાખે છે. અને વિચાર નથી. એટલે પ્રેક્ષાધ્યાનમાં પ્રેક્ષાને (તટસ્થભાવે આચાર્ય મહાપ્રજ્ઞએ જે સૌથી મોટું કામ કર્યું છે તે એ છે કે જોવાને) વધારે મહત્ત્વ આપવામાં આવે છે, ચિંતનને એના કરતા અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડીને એવા પ્રયોગો આપણને આપ્યા થોડું મહત્ત્વ અપાય છે. અનુપ્રેક્ષા (અને ભાવના)ના પ્રયોગ પણ છે જેના આપણે આપણા જીવનમાં કષાયને કારણે જે સમસ્યાઓને પ્રેક્ષા - ધ્યાનના અંગ છે. એ પ્રયોગ ચિંતનની ઉપર આધારિત છે. પેદા કરીએ છીએ તેનું સમાધાન કરી શકીએ છીએ. પણ બીજા બધા જે પ્રયોગો છે એમાં ફક્ત જોવાનું જ હોય છે, - આ પ્રયોગો પૈકી એક પ્રયોગ છે - પ્રેક્ષાધ્યાન. પ્રેક્ષાધ્યાનના વિચાર કરવાનું હોતું નથી. મૂલ બીજડાઓ આપણને આગમ સાહિત્યમાં મળે છે. દા.ત. આચાર્ય મહાપ્રન્નએ એ પોતે ઘણા વર્ષો સુધી ધ્યાનની લાંબી આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીરની સાધનાનું વર્ણન જ્યાં છે લાંબી સાધના કરી હતી. પોતાના અનુભવના આધારે એમણે ત્યાં લખેલું છે - પ્રેક્ષા-ધ્યાનની વ્યવસ્થિત ધ્યાન પદ્ધતિનો આવિષ્કાર કરીને અધ્યાત્મ “अदु पीरिसिं तिरियं भित्तिं, चक्खुमासज्ज अंतसो आइ।" જગતને એક એવો માર્ગ આપ્યો છે જેના ઉપર ચાલવાનો લાંબો (આ.એ/૫) અભ્યાસ કરવાવાળાને કષાય અને નોકષાયના વમળો નડતા નથી. અર્થ :- ભગવાન મહાવીર એક-એક પ્રહર સુધી પોતાની એવા પોતાની એવા સાધકોનો જીવન વ્યવહાર સાચા અર્થમાં અંર્તમુખતાને પ્રગટ આંખોને અપલક રાખીને તિર્યભીત પર મનને કેન્દ્રિત કરીને કરે છે. જ્યારે લાંબી સાધના પછી ‘પ્રેક્ષા' જીવનની અંદર વણાઈ ધ્યાન કરતા હતા. જાય છે ત્યારે સાધક સાચું આધ્યાત્મિક જીવન જીવી શકે છે. પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy