SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવી હતી. હૃદયમાં કુંભક થયેલ અનુભવમાં નજરે પડે છે. તેઓ પોતાના આત્માનુભવને પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ કરાવતા આત્માનો પ્રગટ કરતા કહે છે, “પોષ સુદી ૧૦ ની રાત્રે આત્મા અને શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો. આત્મજ્ઞાનની કસોટી ખરેખર પરમાત્માની એકતાના ધ્યાનનો દીર્ધકાલ, સતત પ્રવાહ રહ્યો અને લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન માન્યા તેથી જે આત્માનંદ પ્રગટ્યો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. બાદ લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહ સહેવાથી અમુક આત્માની નિષ્કામ દશાના સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અંશે અનુભવ પ્રાપ્ત થાય છે.” અનુભવમાં ભાસ્યો તે વખતે રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ આમ આ જાગ્રત આત્મા જીવનના પ્રત્યેક ક્રિયામાં આત્માના પ્રગટેલી દેખાઈ. ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગ સહજ સુખ શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવતા હતા. ધ્યાનને મહત્ત્વ આપનાર અનુભવવામાં આવે છે.” આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરિ જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત ધ્યાન આવી રીતે આ યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને લગાડી દેતા. વિહાર કરતા કરતા કોઈ વગડામાં જૈન મંદિર મળી આંતરિક સાધના માટેની ઉત્કટ ભાવનાનું અહીં દર્શન થાય છે. જાય તો તેમને ધ્યાન માટે ખૂબ અનુકૂળતા લાગે. એમની ડાયરીમાં આવા પરમ યોગી પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રી તેઓ નોંધે છે, “સરસ્વતી નદીના કિનારે રેતના બેટડામાં બેસી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને મારા શતઃ શતઃ વંદન. આજ રોજ એક કલાક આત્મધ્યાન કર્યું. તો જોટાણામાં ક્ષેત્રપાલના સ્થાનના ઓટલા પર સાંજના વખતે એક કલાકે પર્યત આત્મધ્યાન ૬૦૨, રીવર હેવન, ધરવાથી આત્માના અલૌકિક અનુભવની ઝાંખી થઈ.” આવી રીતે ગુલમહોર ક્રોસ રોડ નં. ૬, જુહુ, એમનો વિહાર બે પ્રકારે થતો. એક પગપાળો વિહાર અને બીજો વિલે પારલા (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૪૯. આત્મસ્વરૂપમાં સ્થિરતાનો વિહાર. આત્માનુભવ વિલક્ષણ હોય મો. ૯૮૬૭૧૮૬૪૪૦ છે. એની વિલક્ષણતા સંવત ૧૯૭૧ ના પોષ સુદ ૧૦ ની રાતે સમયોધ્યાભ. ગીતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ‘યોગશાસ્ત્રમાં યોગનું મહાત્મા બતાવતા કહે છે - योगः सर्ववोद्यल्लीविताने परशुः शितः । अमूलमंत्रतंत्रंच कार्मणं निवृतिश्रियः ||१.५|| અર્થ : સમત્વ એ જ યોગ છે. જે પણ કાંઈ ધર્મ કરાય એ ! પૂર્ણ થાય કે ન થાય. એ કર્મના ફળ વખતે સમભાવમાં રહેવું એ જ સમત્વ છે. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે મનની તટસ્થતા એ સમત્વ છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને કહ્યું, योगस्यः कुरु कर्माणि सङग त्यक्त्वा धनंजय। सिध्दथसिध्दयोः समो भूत्वा समत्वं योग ऊच्यते ।। २.४८ ।। | અર્થ : હે ધનંજય, આસક્તિ (એટલે કે રાગ, કામના, ફળની ઈચ્છા) ત્યજીને સફળતા અને અસફળતામાં સમબુદ્ધિ થઈ યોગમાં સ્થિત થઈ તું કર્મ કર. કારણ કે સમત્વ એ જ યોગ છે. અર્થ : યોગ સર્વ પ્રકારના વિપત્તિઓના સમૂહરૂપ વેલડીઓને કાપવા માટે તીક્ષણ ધારવાળા કુહાડા સમાન છે અને મૂળ, મંત્ર-તંત્રરહિત યોગ એ મોક્ષલક્ષ્મીને પામવા માટે અમોધ ઉપાય છે. યોગથી આ ભવના પાપો તો નષ્ટ થાય છે પણ ભવો ભવના ઉપાર્જન કરેલા પાપોનો નાશ કરવાનું સામર્થ્ય યોગમાં છે. તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દર નીચે પ્રમાણે રહેશે. ૧ વર્ષના લવાજમના $ 30 ૦ ૩ વર્ષના લવાજમના ફ80 ૦ ૫ વર્ષના લવાજમના $100 • ૧૦ વર્ષના લવાજમના $200/ વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. ભારતમાં વાર્ષિક લવાજમ રૂ. ૩૦૦૦ ત્રણ વર્ષનું લવાજમ રૂ. ૭૫૦૦ પાંચ વર્ષનું લવાજમ રૂ. ૧૨૫૦૦ દસ વર્ષનું લવાજમ રૂ. ૨૫૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક Nc No. : બૅન્ક ઓફ ઈન્ડિયા CD A/c No. 003920100020260. IFSC:BKID0000039 (ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રgs જીપુત્ર
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy