________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે એ જ પરમતત્ત્વની પ્રાપ્તિ છે. સાથે એકરૂપ બની પરમાત્મા જેવું થવાનું છે. શ્રીમદ્ રાજચંદ્ર જેઓ આ પરમાત્માની અર્થાત જીનેશ્વર ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ આ કાળના અદ્ ભુત જ્ઞાનાવતાર વિદેહી દશાયુક્ત, કરવાથી, સ્તવના કરવાથી પરમાત્મા સાથે એકરૂપ બની તત્ત્વજ્ઞશીરોમણી હતા, તેમણે પણ તેમના આધ્યાત્મિક સાહિત્યમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ જ ભક્તિયોગ છે. વીતરાગ પ્રભુભક્તિને સ્થાન આપ્યું છે અને મોક્ષમાર્ગ માટે જ્ઞાનયોગ અને પરમાત્માના ભક્તિથી સાધક સાધના શરૂ કરી અંતે નિરાલંબન કર્મયોગ સાથે ભક્તિયોગને પણ મહત્ત્વનો અને સરળ કહ્યો છે. ધ્યાનની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચે છે. વીતરાગ પરમાત્મા જેમણે જિનેશ્વર ભગવંત એટલે નિશ્ચય નયની અપેક્ષાએ નિરંજન, રાગ, દ્વેષ, કષાય આદિ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે એમનું અવિનાશી પરમ તત્ત્વ. એમની ઉપાસના જ્ઞાનયોગી કરે છે. જિનેશ્વર આલંબન લઈને ધ્યાનની શરૂઆત કરાય છે. ભક્તિયોગથી પરમાત્માની ભક્તિથી, એમના ધ્યાનથી જ પાપનો ક્ષય થાય છે. જ્ઞાનયોગમાં પ્રવેશ થાય છે. પરમાત્માની આવી અભેદ ઉપાસનાને મોક્ષમાર્ગમાં આગળ વધાય છે. આમ ભક્તિયોગ અને શ્રેષ્ઠ ઉપાસના ગણી છે.
ધ્યાનયોગની મહત્તા બતાવી છે. કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે જૈન સાહિત્યમાં આચાર્યોએ એમના ગદ્ય અને પદ્ય સાહિત્યમાં છે. ક્રિયાઓની વિશુદ્ધિ સાધકને જ્ઞાન માટે પાત્ર બનાવે છે. મોક્ષના ઘણાં ઠેકાણે આ ભક્તિયોગ વર્ણવ્યો છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં અભિલાષી આરાધક જીવોને જ્ઞાનયોગના અધિકારી બનાવે છે. આચાર્ય હરિભદ્રસૂરિએ મન - વચન - કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જ્ઞાનયોગથી સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગમાં જિનેશ્વરની ઉપાસનાને, ભક્તિને મોક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ યોગીબીજ સ્થિર થતા ધ્યાનયોગના અધિકારી બને છે. જે ધ્યાનયોગમાં આરૂઢ કહ્યું છે. અધ્યાત્મસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ કર્મયોગ અને થઈ ક્ષપક શ્રેણિ માંડે છે તે મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. મુક્તિયોગ જ્ઞાનયોગની મીમાંસા સાથે ભક્તિયોગ પણ સમજાવ્યો છે. એટલે મુક્તિની અવસ્થા અર્થાત મન - વચન અને કાયાના યોગથી જ્ઞાનયોગીને શ્રેષ્ઠ કહેતા એનું કારણ સમજાવે છે કે જ્ઞાનયોગમાં રહિત એવી અયોગી સિધ્ધાવસ્થા છે.
પણ આત્મા અને પરમાત્માનું એકત્વ સધાય છે. જ્ઞાનયોગમાં પણ
email id :
[email protected] અંતર્ગત પરમાત્માની ભક્તિ રહેલી છે. ભક્તિ દ્વારા પરમાત્મા
M. 9867186440 આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન જૈન સાહિત્યના ઈતિહાસમાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્થાન હતું યાકિની મહત્તરા. એ એમના ગુરુદેવ જિનદત્તસૂરિ પાસે અતિ મહત્ત્વનું છે. તેઓ જૈન ધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન લઈ ગયાં. એમણે હરિભદ્રને અર્થ સમજાવ્યો અને હરિભદ્રએ ઈતિહાસના મધ્યવર્તી સીમાસ્તંભ સમાન છે. જેન યોગ ઉપર પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે એમની પાસે દીક્ષા ગ્રહણ કરી અને લખાયેલ સાહિત્યમાં આચાર્ય હરિભદ્રસૂરિએ નવો જ અધ્યાય પોતાને યાકિની મહત્તરા સુનુ તરીકે ઓળખાવ્યા અને જૈન દીક્ષા શરૂ કર્યો છે. આઠમી સદીમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં લઈને જૈન આગમોનો અભ્યાસ ચાલુ કરી થોડા જ સમયમાં એમનો જન્મ થયો હતો. બાલ્યકાળથી જ એમની બુદ્ધિ અતિ આગમોના પરગામી બન્યા, ગીતાર્થ બન્યા. ગુરુદેવે તેમની કુશળ હતી. તેઓ છ અંગ, ચાર વેદ, મીમાંસા તર્ક, ધર્મશાસ્ત્ર સર્વતોમુખી પ્રતિભા અને યોગ્યતા જોઈ આચાર્યપદે સ્થાપિત અને પુરાણ એમ ચોદ વિદ્યાઓના પારંગત હતા. એમના તોલે કર્યા. આવે તેવો બીજો કોઈ વિદ્વાન ન હતો. એટલે અભિમાનથી આચાર્ય હરિભદ્રસૂરિએ લખેલ ગ્રંથોની સંખ્યા ઘણી મોટી એમણે એવો સંકલ્પ કર્યો કે જેનું કથન ન સમજાય તેનો હું છે. તેઓ ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા મનાય છે. તેઓએ પ્રાકૃત શિષ્ય થાઉં.
અને સંસ્કૃત બન્ને ભાષામાં તથા ગદ્ય અને પદ્ય બન્ને શૈલીમાં એક વાર ચિતોડના રાજમાર્ગ ઉપર પસાર થતાં એક સાધ્વી લખ્યું છે. જેન યોગ સાહિત્યમાં નવો યુગ સ્થાપિત કર્યો છે. દ્વારા બોલાતી ગાથાના શબ્દો એમના કાને પડ્યા.
તેઓએ પાતંજલ યોગની પદ્ધતિઓ અને પરિભાષાઓનો જૈન વિહુ રિપળ પૂરાં ચીન વેરસવો વી1 પદ્ધતિએ સમન્વય સ્થાપિત કરી જૈનયોગને નવી દિશા પ્રદાન केसव चक्की केसव, दुचक्की केसीय चक्कीय।। કરી. “યોગબિંદુ', “યોગદષ્ટિસમુચ્ચય', “યોગશતક' અને
હરિભદ્રને આ ગાથાનો અર્થ ન સમજાયો. તેઓએ “યોગવિંશિકા' એમના મુખ્ય ગ્રંથો છે. આ બધા ગ્રંથોમાં તેમની સાધ્વીજીને અર્થ સમજાવવાની વિનંતી કરી. સાધ્વીજીનું નામ યોગભિરુચિ અને યોગવિષક વ્યાપક બુદ્ધિના દર્શન થાય છે.
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી - ૨૦૧૮)