SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર નિક્ષેપ દયાઈએ નમો નમો જિન પુત્રો : એક પુત્રી (પ્રિયદર્શના) ભાણ વૈઠિય લબ્ધિધર : ૭૦૦ ચ્યવન તિથિ : અષાઢ સુદ ૬ મહાવીર પ્રભુની ૬ આજ્ઞા ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી પરમેષ્ઠિને નમઃ (૧) તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો અને વિચારોને નિર્મલ બનાવવા દિક્ષા તિથિ : કારતક વદ ૧૦ માટે પ્રયત્ન કરવો. ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી નાથાય નમઃ (૨) જીવન ક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક, કેવળ તિથિ : વૈશાખ સુદ ૧૦ જાણવા લાયક શું છે. તેનો નિર્ણય કરવો. (૩) પોતાની શક્તિનો વિચાર કરવો શક્તિ મુજબ આગળ વધો. % શ્રી શ્રી મહાવીર સ્વામી સર્વશાય નમઃ (૪) આત્મ વિશ્વાસ રાખો. કોઈના પર આધાર ન રાખો, તમારો મોક્ષતિથિ : આસો વદી ૦ાા (અમાસ) ઉધ્ધાર કરતો એ તમારા પોતાના વિચાર પુરુષાર્થ અને ઉદ્યોગ ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ પર આધાર રાખે છે. શરીરમાન : ૭ હાથ (૫) માન અથવા આ લોક પરલોકના સુખની ઈચ્છા રાખ્યા સિવાય ગર્ભ કાળ : ૯ મહિના ૭ી દિવસ ૧૨ કલાક જેટલું સત્કાર્ય થાય તેટલું કરો. અમે શું કરીએ એવા નિર્માલ્ય શરીરનો વર્ણ : સુવર્ણ વિચારો કાઢી નાખો. પ્રમાદમાં જીવન ન ગુજારો. મોક્ષનું સ્થળ : પાવાપુરી (૬) જો તમે ગૃહસ્થ ધર્મ અથવા સાધુ ધર્મના માર્ગમા દ્રવ્ય અને પ્રભુના ગર્ભનુ હરણનું કાર્ય : ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયુ હતુ. ભાવથી શક્તિ મુજબ પ્રેરણામાં પ્રયાણ કરશો તો જરૂર મોક્ષ પ્રથમ દેશનાનો વિષય : યતિધર્મ, ગૃહસ્થ ધર્મ, ગણધરવાદ પહોંચ્યા સિવાય રહેશો નહી. કેવલ જ્ઞાનનું સ્થળ : અયોધ્યા દશ અરદેરાઓમાની મહાવીર પરમાત્માને સ્પર્શતી ત્રણ અરદેરાઓઃ કેવલ જ્ઞાન વખતે તપ : ૨ (૧) કોઈપણ તિર્થકરને કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ થાય નહિ દિક્ષા તપ છતા ભગવત મહાવીરને ગૌશાળાએ ઉપસર્ગ કર્યો નિર્વાણ તપ (૨) ગર્ભનું પલટાવવાનું બને નહી છતા મહાવીર સ્વામી વખતે સાધુ સંખ્યા : ૧૪,૦૦૦ બન્યું. સાધ્વી સંખ્યા : ૩૬,૦૦૦ (૩) તિર્થંકર પરમાત્માની દેશના ખાલી ન જાય પરંતુ ભગવાન શ્રાવક સંખ્યા : ૧,૫૦,૦૦૦ મહાવીર સ્વામીની પ્રથમ દેશના ખાલી ગઈ. શ્રાવિકા સંખ્યા : ૩,૧૮,૦૦૦ નામ અર્થ : છન્મસ્થ અવસ્થા : ૧૨ વર્ષ અને ૧૫ દિવસ (૧) ચંડકૌશિક નાગને ઉપદેશ આપ્યો, ગોવાળાને ક્ષમા આપી ગૃહસ્થ અવસ્થા : ૩૦ વર્ષ ચંદનબાળા પાસે બાકુડાનુ પારણ કર્યું તેવો ઉત્કૃષ્ટ ઉપદેશ કેટલી સંખ્યા સાથે : પોતે એકાકી તેવી ક્ષમા તેવુ પારણું રદયસ્થ કરો. દિક્ષા મહાયાત્રાની શિબિકાનું નામ : ચન્દ્રપ્રભા (૨) માતાના ગર્ભમા આવ્યા ત્યારથી ધન ધાન્યની વૃષ્ટિ, વૃધ્ધિ સમય : બપોરે થયેલી તેથી વર્ધમાન. પારણુ શેના વડે કર્યું : પરમાન (ખીર) (૩) પ્રભુ મહામોટા ઉપસર્ગથી કંપાયમાન થશે નહિ તેથી પત્ની : યશોદા ઈન્દ્રરાજાએ તેમનું નામ મહાવીર પાડયુ. ૧૪ પૂર્વધર : ૩૦૦ મહાવીર સ્વામીના જૈન તીર્થાઃ અવધિ જ્ઞાની : ૧૩,૦૦ ગુજરાત : શ્રી ભદ્રેશ્વર તીર્થ - ફોન : ૦૨૮૩૮૨૮૨૩૬ ૧ વંશ : ઈશ્વાંડુ ભોજનશાળા ધર્મશાળા વાદલબ્ધિધર : ૪૦૦ શ્રી મહુવા તીર્થ - ફોન : ૦૨૮૪૪૨૨૭૫૭૧ કેવલજ્ઞાની : ૭૦૦ ભોજનશાળા ધર્મશાળા મન : પર્યવજ્ઞાની : ૫૦૦ રાજસ્થાન : મુંદાળા મહાવીર : ફોન : ૨૯૩૪૨૮૪૦૫૬ મહાવીર સ્વામીના પાંચમા ભવમા દિક્ષા લેનાર : પોટટલાચાર્ય, ભોજનશાળા ધર્મશાળા મહાવીર સ્વામીએ કેટલા દંડક કર્યા : ૨૨૯ મહાવીર સ્વામી બીજા દેશનામાં પ્રતિબોધ પામેલા પૂર્વો :૪,૪૧૧, અમદાવાદ : ૦૭૯-૨૯૨૯૬૩૨૧ ૧૩૪ પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy