________________
ચાર નિક્ષેપ દયાઈએ નમો નમો જિન પુત્રો
: એક પુત્રી (પ્રિયદર્શના) ભાણ
વૈઠિય લબ્ધિધર : ૭૦૦ ચ્યવન તિથિ : અષાઢ સુદ ૬
મહાવીર પ્રભુની ૬ આજ્ઞા ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી પરમેષ્ઠિને નમઃ
(૧) તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો અને વિચારોને નિર્મલ બનાવવા દિક્ષા તિથિ : કારતક વદ ૧૦
માટે પ્રયત્ન કરવો. ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી નાથાય નમઃ
(૨) જીવન ક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક, કેવળ તિથિ : વૈશાખ સુદ ૧૦
જાણવા લાયક શું છે. તેનો નિર્ણય કરવો.
(૩) પોતાની શક્તિનો વિચાર કરવો શક્તિ મુજબ આગળ વધો. % શ્રી શ્રી મહાવીર સ્વામી સર્વશાય નમઃ
(૪) આત્મ વિશ્વાસ રાખો. કોઈના પર આધાર ન રાખો, તમારો મોક્ષતિથિ : આસો વદી ૦ાા (અમાસ)
ઉધ્ધાર કરતો એ તમારા પોતાના વિચાર પુરુષાર્થ અને ઉદ્યોગ ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ
પર આધાર રાખે છે. શરીરમાન : ૭ હાથ
(૫) માન અથવા આ લોક પરલોકના સુખની ઈચ્છા રાખ્યા સિવાય ગર્ભ કાળ : ૯ મહિના ૭ી દિવસ ૧૨ કલાક
જેટલું સત્કાર્ય થાય તેટલું કરો. અમે શું કરીએ એવા નિર્માલ્ય શરીરનો વર્ણ : સુવર્ણ
વિચારો કાઢી નાખો. પ્રમાદમાં જીવન ન ગુજારો. મોક્ષનું સ્થળ : પાવાપુરી
(૬) જો તમે ગૃહસ્થ ધર્મ અથવા સાધુ ધર્મના માર્ગમા દ્રવ્ય અને પ્રભુના ગર્ભનુ હરણનું કાર્ય : ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયુ હતુ.
ભાવથી શક્તિ મુજબ પ્રેરણામાં પ્રયાણ કરશો તો જરૂર મોક્ષ પ્રથમ દેશનાનો વિષય : યતિધર્મ, ગૃહસ્થ ધર્મ, ગણધરવાદ
પહોંચ્યા સિવાય રહેશો નહી. કેવલ જ્ઞાનનું સ્થળ : અયોધ્યા
દશ અરદેરાઓમાની મહાવીર પરમાત્માને સ્પર્શતી ત્રણ અરદેરાઓઃ કેવલ જ્ઞાન વખતે તપ : ૨
(૧) કોઈપણ તિર્થકરને કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ થાય નહિ દિક્ષા તપ
છતા ભગવત મહાવીરને ગૌશાળાએ ઉપસર્ગ કર્યો નિર્વાણ તપ
(૨) ગર્ભનું પલટાવવાનું બને નહી છતા મહાવીર સ્વામી વખતે સાધુ સંખ્યા : ૧૪,૦૦૦
બન્યું. સાધ્વી સંખ્યા : ૩૬,૦૦૦
(૩) તિર્થંકર પરમાત્માની દેશના ખાલી ન જાય પરંતુ ભગવાન શ્રાવક સંખ્યા : ૧,૫૦,૦૦૦
મહાવીર સ્વામીની પ્રથમ દેશના ખાલી ગઈ. શ્રાવિકા સંખ્યા : ૩,૧૮,૦૦૦
નામ અર્થ : છન્મસ્થ અવસ્થા : ૧૨ વર્ષ અને ૧૫ દિવસ
(૧) ચંડકૌશિક નાગને ઉપદેશ આપ્યો, ગોવાળાને ક્ષમા આપી ગૃહસ્થ અવસ્થા : ૩૦ વર્ષ
ચંદનબાળા પાસે બાકુડાનુ પારણ કર્યું તેવો ઉત્કૃષ્ટ ઉપદેશ કેટલી સંખ્યા સાથે : પોતે એકાકી
તેવી ક્ષમા તેવુ પારણું રદયસ્થ કરો. દિક્ષા મહાયાત્રાની શિબિકાનું નામ : ચન્દ્રપ્રભા
(૨) માતાના ગર્ભમા આવ્યા ત્યારથી ધન ધાન્યની વૃષ્ટિ, વૃધ્ધિ સમય : બપોરે
થયેલી તેથી વર્ધમાન. પારણુ શેના વડે કર્યું : પરમાન (ખીર)
(૩) પ્રભુ મહામોટા ઉપસર્ગથી કંપાયમાન થશે નહિ તેથી પત્ની : યશોદા
ઈન્દ્રરાજાએ તેમનું નામ મહાવીર પાડયુ. ૧૪ પૂર્વધર : ૩૦૦
મહાવીર સ્વામીના જૈન તીર્થાઃ અવધિ જ્ઞાની : ૧૩,૦૦
ગુજરાત : શ્રી ભદ્રેશ્વર તીર્થ - ફોન : ૦૨૮૩૮૨૮૨૩૬ ૧ વંશ : ઈશ્વાંડુ
ભોજનશાળા ધર્મશાળા વાદલબ્ધિધર : ૪૦૦
શ્રી મહુવા તીર્થ - ફોન : ૦૨૮૪૪૨૨૭૫૭૧ કેવલજ્ઞાની : ૭૦૦
ભોજનશાળા ધર્મશાળા મન : પર્યવજ્ઞાની : ૫૦૦
રાજસ્થાન : મુંદાળા મહાવીર : ફોન : ૨૯૩૪૨૮૪૦૫૬ મહાવીર સ્વામીના પાંચમા ભવમા દિક્ષા લેનાર : પોટટલાચાર્ય,
ભોજનશાળા ધર્મશાળા મહાવીર સ્વામીએ કેટલા દંડક કર્યા : ૨૨૯ મહાવીર સ્વામી બીજા દેશનામાં પ્રતિબોધ પામેલા પૂર્વો :૪,૪૧૧,
અમદાવાદ : ૦૭૯-૨૯૨૯૬૩૨૧
૧૩૪
પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)